Web Site Designing
Replace these every slider sentences with your featured post descriptions.Go to Blogger edit html and find these sentences.Now replace these with your own descriptions.
Mobile Application Designing and Developing
Replace these every slider sentences with your featured post descriptions.Go to Blogger edit html and find these sentences.Now replace these with your own descriptions.
E-Commerce Website Development
Replace these every slider sentences with your featured post descriptions.Go to Blogger edit html and find these sentences.Now replace these with your own descriptions.
Thursday, 3 August 2023
પાપ ક્યાં જાય છે?
Tuesday, 1 August 2023
જવાબદાર કોણ : દીકરી કે???
Sunday, 21 May 2023
શ્રીમાન શેઠશ્રી કેશવજી નાયક ના જીવન ની ઝરમર ઈતિહાસ
૨૦૦ વર્ષ પહેલાં અબડાસાના લાખણિયા ગામમાં જન્મેલો અને કોઠારા ગામમાં રહેતો કેશવજી ૧૦ વર્ષનો હતો ત્યારે તેની વિધવા મા હિરબાઈમાએ ગરીબીથી કંટાળી પોતાના ભાઈ નેણશી સવાણી સાથે મુંબઈની વાટ પકડી. થોડા સમયમાં નેણશીબાપાએ મુંબઈમાં કપાસની પેઢી શરૂ કરી અને ભણવાની સાથે કેશવજીએ મામાની પેઢી પર નામુ લખી પોતાનું અને બાનું જીવન ચલાવવા ઢીંગલા (રૂપિયા) કમાવા લાગ્યો.
*એક દિવસ મામાના દીકરા જેવા જરીવાળાં કપડાં પહેરવાની જીદ લઈ બા પાસે પૈસા માગ્યા, પણ માંડ ઘર ચલાવતાં હિરબાઈમા પાસે જરીનાં કપડાં માટે પૈસા ક્યાંથી હોય? રિસાઈને કચવાતા મને કેશવજી મામાની પેઢી પર નામુ લખવા ગયો. ત્યાં કંઈક ભૂલ થતાં મામાએ ઠપકો આપ્યો અને આવેશમાં આવી નામાનાં ચોપડાં પર શાહી ઢોળીને પેઢીનાં પગથિયાં ઊતરી ગયો.*
_*કેશવજી હવે જાય તો જાય ક્યાં? બાનાં દુઃખો અને પોતાની અસહાયતાથી હારીને આપઘાત કરવા દરિયાકિનારે ગયો, પણ રે... નસીબ! દરિયામાં ઓટનો સમય હતો એટલે ભરતીની વાટ જોતાં-જોતાં રેતીપટ પર ઊંઘ આવી ગઈ. સવારના દેવજી ઝવેરી નામના એક ભાટિયા શેઠે તેને જગાડ્યો. ભાટિયા શેઠ માનતા કે તે પોતાના નામે વેપાર કરે છે તો નફો નથી મળતો. એટલે સવારે જે પહેલો માણસ મળે તેના નામે વેપાર કરવો. એટલે કેશવજીના નામે સોદો કરવાનું વિચારી બંદર પર નાંગરેલા વહાણમાં ભરાયેલી ખજૂરનો સોદો કરવા કેશવજીને મોકલ્યો. નિર્દોષ કિશોરવયના કેશવજીએ ખજૂરનો સોદો કર્યો અને બીજા દિવસે તો ખજૂર વેચાઈ પણ ગઈ! ભાટિયા શેઠને ૮૦૦૦નો નફો થયો. ભાગીદારીના રૂપિયા ૪૦૦૦ કેશવજીને મળ્યા. ૧૯૦ વર્ષ પહેલાંની ૪૦૦૦ની અધધધ કિંમત થાય.*_
*કિશોરવયે રૂપિયા ૪૦૦૦ની માતબર રકમ કમાવી કેશવજીએ વિધવા બાને સુખમાં ઝૂલતી કરી દેવાનો પુરુષાર્થ આદર્યો. નાની વયે સમાજના મહારથી સાથે ભાગીદારીમાં ધંધો શરૂ કર્યો. એ સમયની પ્રથા પ્રમાણે તેમનાં ત્રણેક લગ્ન યોજાયાં હતાં. પચીસ વર્ષની ઉંમરે તો નેણશીમામાની રૂની પેઢીમાં ભાગીદાર બની પેઢીનો કારોબાર હાથમાં લઈ લીધો.*
*સાહસ અને દીર્ઘદૃષ્ટા કેશવજી શેઠે ચીનના હૉન્ગકૉન્ગ બંદર અને આફ્રિકાના કેટલાક દેશોમાં પોતાની પેઢીઓ સ્થાપી ત્યારે તેમની ઉંમર હતી૧@ માત્ર ૨૮ વર્ષની.*
_*એ સમયમાં વિલિયમ નિકલની કંપની રૂના વેપાર માટે સૌથી મોટી કંપની હતી. કંપનીના ભાગીદાર જ્હૉન ફેલેમિંગો સાથે યુવાન કેશવજી શેઠે મૈત્રી કેળવી મુકાદમીનું કામ મેળવી જબરદસ્ત આવક ઊભી કરી. ચાલીસેક વર્ષની ઉંમરે નેણશીમામા સાથે ભાગીદારી સમાપ્ત કરી પોતાના પુત્રના નામે નરસિંહ કેશવજીની કંપની શરૂ કરી મબલક સફળતા મેળવી. દશા ઓશવાળ જૈન જ્ઞાતિને સુવર્ણકાળમાં લઈ ગયા.*_
_*ઈસવી સન ૧૮૬૨માં અમેરિકામાં લડાઈ ફાટી નીકળતાં રૂના ભાવ આસમાને પહોંચી ગયા. કમાવી લેવાની લાલચથી લોકોએ ગાદલાં-ગોદડાંનું રૂ પણ કાઢી વેચી દીધું. એ વર્ષે કેશવજી શેઠની પેઢી પર પૈસાનો વરસાદ વરસ્યો. બીજા લોકોની આવકમાં પણ તેજી આવી અને જાણે નાનકડું મુંબઈ વેપારનું મસમોટું કેન્દ્ર બની ગયું. એ સમયે કેશવજી શેઠ અને બીજા મિત્રોને બૅન્કિંગ સિસ્ટમ ઊભી કરવાનો વિચાર આવ્યો. પરિણામે કેશવજી શેઠે ભારતમાં બૅન્કિંગની શરૂઆત કરી. બૅન્ક ઑફ ઇન્ડિયા લિમિટેડ, બૉમ્બે ટ્રેડિંગ ઍન્ડ બૅન્કિંગ અસોસિયેશન, ઈસ્ટ ઇન્ડિયા બૅન્ક લિમિટેડ, એલ્ફિન્સ્ટન લૅન્ડ ઍન્ડ પ્રેસ કંપની વગેરે શરૂ કરી ભારતમાં બૅન્કિંગનો પાયો નાખ્યો અને દેશમાં ઉદ્યોગો શરૂ કરવાનું વાતાવરણ રચ્યું.*_
*બૅન્કિંગની શરૂઆત પછી રૂની મોટામાં મોટી પેઢીના માલિક કેશવજી શેઠે મુંબઈમાં કાપડની મિલો શરૂ કરવાનું સ્વપ્ન જોયું. પરિણામે કેશવજી શેઠ અને પુત્ર નરસિંહે કેલિકો મિલ્સ, નરસિંહ સ્પિનિંગ મિલ્સ, પ્રિન્સ ઑફ વૅલ્થ, ઍલેક્ઝાન્ડ્રા, કોલાબા મિલ ઇત્યાદિની શરૂઆત કરી. પારસી સદ્ગૃહસ્થોની ભાગીદારીમાં પણ મિલ શરૂ કરી. પરિણામે મુંબઈએ વિકાસમાં હરણફાળ ભરી. અંગ્રેજોના સમયમાં મુંબઈનો વહીવટ સરકાર તરફથી નિમાયેલી જસ્ટિસ સમિતિ દ્વારા થતો. આ સમિતિમાં કેશવજી શેઠ તેમ જ તેમના દીકરા નરસિંહ શેઠ નિમાયા હતા.*
*કેશવજી શેઠે પોતાના મિલ-કામદારો માટે ગિરગાવમાં કેશવજી નાયક ચાલીઓ બાંધી કામદારોને વિનામૂલ્યે ઘર આપી ત્યાં વસાવ્યા. અંદાજે ૧૨૫ વર્ષ પહેલાં લોકમાન્ય ટિળકે સાર્વજનિક ગણપતિની સ્થાપના આ કેશવજી નાયક ચાલમાં કરી. ત્યાં આજે પણ દર વર્ષે સાર્વજનિક ગણપતિની સ્થાપના થાય છે. આજે મુંબઈના સૌથી જૂના ગણપતિ એટલે કેશવજી નાયક ચાલના ગણપતિ કહેવાય છે.*
*સમયને પારખી કેશવજી શેઠે મુંબઈમાં બહુ મોટી જમીનો ખરીદી જમીનદાર તરીકે પ્રખ્યાત થયા. ઉમરખાડી વિસ્તાર તેમની માલિકીનો હતો. આજે જે વિસ્તાર નરસિંઘપુરા તરીકે ઓળખાય છે એ નામ તેમના પુત્ર નરસિંહ પરથી પડ્યું છે. કચ્છી દશા ઓશવાલ જૈન જ્ઞાતિના આ સાહસવીર નિકલ કંપનીના ભાગીદાર હતા. એટલે ક્લેર બંદર, મસ્જિદ બંદર, કર્ણાક બંદર, એલ્ફિન્સ્ટન બંદર ઇત્યાદિ બંદરો તેમના હસ્તકે હતા.*
Thursday, 11 May 2023
સવજીભાઈ ની લાઈબ્રેરી
સવાલ આવડત નો છે
Tuesday, 24 May 2022
બારોટ લક્ષણ બાર - છપૈય | Batot Lakshan BAR - Chhapaiyee
Friday, 13 May 2022
ઇતિહાસ / પૃથ્વીરાજ ટ્રેલર: મહાન યોદ્ધાની યાદોને યાદ કરવા પ્રેક્ષકો ચોક્કસપણે થિયેટરોમાં પહોંચશે, અક્ષયકુમાર પાત્ર ભજવી રહ્યા છે. (Pruthvi Raj Film)
⚫ સમ્રાટ પૃથ્વીરાજ સિંહના રોલમાં અક્ષય કુમાર પાત્ર ભજવશે.
⚫ ફિલ્મમાં વિદેશી આક્રંતા મોહમ્મદ ગોરી સામે સમ્રાટ પુથ્વીરાજની જંગ બતાવવામાં આવશે.
ડૉ.ચંદ્રપ્રકાશ દ્વિવેદી દ્વારા નિર્દેશિત મહાન સદીના યોદ્ધાની ફિલ્મ 'પૃથ્વીરાજ'નું ટ્રેલર આવી ગયું છે. ફિલ્મની વાર્તા સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણની છે, જે 12મી સદીના ભારત પર વિદેશી શક્તિઓના હુમલાઓ અને તેના પ્રતિકાર સામે ઊભા રહેલા મહાન યોદ્ધાઓમાંના એક છે. પૃથ્વીરાજસિંહ દિલ્હીના સિંહાસન પર બેસનાર છેલ્લા હિંદુ શાસક હતા. અને આજે પણ ભારત તેના નામ સાથે સમ્રાટ ઉમેરીને જ બોલે છે. તેમના પછી, 1947 સુધી દિલ્હીની ગાદી પર વિદેશી મુધલોનો કબજો હતો. તેમાં કોઈ શંકા નથી કે પૃથ્વીરાજનું ટ્રેલર ભવ્ય અને જોવાલાયક છે. તે સાબિત કરવા માટે પૂરતું છે કે ફિલ્મ સંપૂર્ણપણે સિનેમા હોલના મૂડ અનુસાર બનાવવામાં આવી છે.
2.53 મિનિટના ટ્રેલરમાં ફિલ્મના તમામ મહત્વના પાત્રોને લેવામાં આવ્યા છે. અક્ષય કુમાર સમ્રાટ પૃથ્વીરાજના રોલમાં છે. જ્યારે સંયોગિતાના પાત્રમાં માનુષી છિલ્લર, ચંદ્રા બરદાઈની ભૂમિકામાં સોનુ સૂદ, કાકા કાન્હા તરીકે સંજય દત્ત, જયચંદ તરીકે આશુતોષ રાણા અને મોહમ્મદ ઘોરીના પાત્રમાં માનવ વિજ છે. ટ્રેલરમાં અક્ષય, માનુષી, સોનુ સૂદ, સંજય દત્તની મજબૂત હાજરી જોવા મળે છે.
અક્ષય અને સંજય દત્તના ડાયલોગ્સ ખૂબ જ શાર્પ છે. ઈતિહાસમાં પૃથ્વીરાજ ચૌહાણ જેવો કોઈ ધાર્મિક યોદ્ધા નથી. ઘોરીને હરાવવા છતાં, તેઓએ તેને જીવતો છોડી દીધો. ફિલ્મમાં અક્ષયના ઘણા સંવાદો પૃથ્વીરાજસિંહ જેવા જોવા મળ્યા છે. 12મી સદીમાં આ સંબંધે દેશના ઈતિહાસને નવો વળાંક આપ્યો. સંયોગિતા સાથેના પૃથ્વીરાજના સંબંધોને જયચંદ પચાવી ન શક્યા અને તેમણે પૃથ્વીરાજ અને દેશ સાથે દગો કર્યો.
જોકે ફિલ્મમાં પૃથ્વીરાજના પ્રેમનો સંદર્ભ માટે ઉપયોગ કરવામાં આવ્યો છે. ફિલ્મની મૂળ વાર્તા સમ્રાટ તરીકે પૃથ્વીરાજ અને વિધર્મી ધોરી મોહમ્મદ એલિયન ફોર્સ સાથેનો તેમનો ઉગ્ર સંઘર્ષ છે. માનવ કૌલે ઘોરીનું પાત્ર ભજવ્યું છે પરંતુ ટ્રેલરમાં તેના પાત્રને ધારદાર બનાવવામાં આવ્યું નથી.
દર્શકોને પૃથ્વીરાજ પાસેથી ઘણી આશાઓ છે. ભારતીય માનસમાં સમ્રાટની હાજરી અલગ છે. સેંકડો વર્ષ થવા છતાં દેશના દરેક બાળકના મનમાં પૃથ્વીરાજની કરુણા, ન્યાય, ધર્મ અને બહાદુરીની અગણિત ગાથાઓ છે. વાક્ય રચના સાહિત્યે પૃથ્વીરાજના જીવનની દરેક ક્ષણની નોંધ કરી છે અને તેમને પેઢીઓ સુધી ભારતીય ચેતનામાં જીવંત રાખવામાં ફાળો આપ્યો છે.
હવે જોવાનું રહ્યું કે, ફિલ્મમાં સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણની ખરેખર સત્ય ઈતિહાસ રજૂ કરે છે કે પછી તેમના પાત્રો સાથે છેડછાડ કરે તે ફિલ્મ રિલીઝ થયા પછી દર્શકોને ખબર પડશે.
Source: http://hindusandeshgujarat.com/india/news/prithviraj-trailer:-audiences-will-definitely-reach-the-theaters-to-remember-the-memories-of-the-great-warrior,-akshay-kumar-is-playing-the-role./676
Saturday, 23 April 2022
ક્યો પતિ ખરીદું
Monday, 18 April 2022
हनुमान चालीसा कब लिखा गया क्या आप जानते हैं ?
हनुमान चालीसा कब लिखा गया क्या आप जानते हैं ?
नहीं तो जानिये,
शायद कुछ ही लोगों को यह पता होगा ?
पवनपुत्र हनुमान जी की आराधना तो सभी लोग करते हैं और हनुमान चालीसा का पाठ भी करते हैं,
पर यह कब लिखा गया, इसकी उत्पत्ति कहाँ और कैसे हुई यह जानकारी बहुत ही कम लोगों को होगी।
बात 1600 ईस्वी की है यह काल अकबर और तुलसीदास जी के समय का काल था।
एक बार तुलसीदास जी मथुरा जा रहे थे, रात होने से पहले उन्होंने अपना पड़ाव आगरा में डाला, लोगों को पता लगा कि तुलसीदास जी आगरा में पधारे हैं।
यह सुन कर
उनके दर्शनों के लिए लोगों का ताँता लग गया।
जब यह बात बादशाह अकबर को पता लगी तो उन्होंने बीरबल से पूछा कि यह तुलसीदास कौन हैं ??
तब बीरबल ने अकबर को बताया कि इन्होंने ही रामचरितमानस का अनुवाद किया है।
यह रामभक्त तुलसीदास जी हैं।
मैं भी इनके दर्शन करके आया हूँ अद्भुत और अलौकिक छवि है इनकी।
अकबर ने भी उनके दर्शन की इच्छा व्यक्त की और कहा मैं भी उनके दर्शन करना चाहता हूँ।
बादशाह अकबर ने अपने सिपाहियों की एक टुकड़ी को तुलसीदास जी के पास भेजा और तुलसीदास जी को बादशाह का पैगाम सुनाया कि आप लालकिले में हाजिर हों।
यह पैगाम सुन कर तुलसीदास जी ने कहा कि मैं भगवान श्रीराम का भक्त हूँ, मुझे बादशाह और लालकिले से क्या लेना-देना और
वे लालकिले जाने के लिए साफ मना कर दिये।
जब यह बात बादशाह अकबर तक पहुँची तो उसे बहुत बुरी लगी
और बादशाह अकबर गुस्से में लाल-लाल हो गया, और उन्होंने तुलसीदास जी को जंज़ीरों से जकड़बा कर लाल किला लाने का आदेश दिया।
हालांकि
अकबर को यैसा नहीं करने की सलाह बीरबल ने दी,
किन्तु अकबर नहीं माना
और तुलसीदास जी को जंजीरों से बाँध कर लाने का फरमान सुना दिया।
तुलसीदास जी को जंजीरों से जकड़ लालकिला लाया गया तो अकबर ने कहा की आप कोई करिश्माई व्यक्ति लगते हो, कोई करिश्मा करके दिखाओ और छूट जाओ।
तुलसीदास जी ने कहा-
मैं तो सिर्फ भगवान श्रीराम जी का भक्त हूँ कोई जादूगर नही हूँ, जो आपको कोई करिश्मा दिखा सकूँ।
अकबर यह सुन कर और आगबबूला हो गया
और आदेश दिया की इनको जंजीरों से जकड़ कर काल कोठरी में डाल दिया जाये।
दूसरे दिन इसी आगरा के लालकिले पर लाखों बंदरों ने एक साथ हमला बोल दिया, पूरा का किला तहस-नहस कर डाला ।
लालकिले में चारो ओर त्राहि-त्राहि मच गई, तब अकबर ने बीरबल को बुला कर पूछा कि बीरबल यह क्या हो रहा है,
तब बीरबल ने कहा हुज़ूर मैंने आपको पहले ही आगाह किया था
किंतु आप माने नहीं
और आप करिश्मा देखना चाहते थे तो देखिये।
अकबर ने तुरंत तुलसीदास जी को काल कोठरी से निकलवाया। और
जंजीरे खोल दी गई।
तुलसीदास जी ने बीरबल से कहा मुझे बिना अपराध के सजा मिली है।
मैंने काल कोठरी में भगवान श्रीराम और हनुमान जी का स्मरण किया,
मैं रोता जा रहा था।
और रोते-रोते मेरे हाथ अपने आप कुछ लिख रहे थे।
यह 40 चौपाई,
हनुमान जी की प्रेरणा से लिखी गई हैं।
कारागार से छूटने के बाद तुलसीदास जी ने कहा जैसे हनुमान जी ने मुझे कारागार के कष्टों से छुड़वाकर मेरी सहायता की है, उसी तरह जो भी व्यक्ति कष्ट में या संकट में होगा और इसका पाठ करेगा, उसके कष्ट और सारे संकट दूर होंगे।
इसको हनुमान चालीसा के नाम से जाना जायेगा।
अकबर बहुत लज्जित हुआ और तुलसीदास जी से माफ़ी मांगी और पूरी इज़्ज़त और पूरी हिफाजत, लाव-लश्कर से मथुरा भिजवाया।
आज हनुमान चालीसा का पाठ सभी लोग कर रहे हैं।
और
हनुमान जी की कृपा उन सभी पर हो रही है।
और सभी के संकट दूर हो रहे हैं।
हनुमान जी को इसीलिए "संकट मोचन" भी कहा जाता है।
ऐसी ही संस्कारित और प्रेरक पोस्ट अपने मित्रों तक भी पहुचायें, कृपया अधिक से अधिक शेयर करें।