Monday 13 June 2016

4 comments:

Unknown said...

સીતપરા ઠાકોર ના બારોટ કોણ ? મને ફોન કરો મો ૯૯૦૪૦૭૬૦૦૧

Darji Jagdishbhai Chhaganbhai said...

ગામ પહાડા પો:ટોરડા તા:ભિલોડા, જી: સાબરકાંઠા ના વહીવંચા બારોટ કોણ હતા??? મને કોન્ટેક્ટ કરો:૭૦૪૫૨૧૧૦૦૭.

VISNAGARA NAGAR VIJAPUR said...

વિસનગરા નાગર બ્રાહામણ સમાજ ના બારોટજી ની માહિતી આપશો.....
મેહુલ રાવલ ૯૭૧૪૯૧૨૦૭૭...

Parmar rajput gujrat said...

ક્ષત્રિય પરમાર, ધારગઢ ઉજૈણી થી નીકળ્યા રાજા વીર વિક્રમ સાખે રાજપુત પરમાર ના કુળ ના છીએ ગૌત્ર વશીસ્ઠ પારાશર ગૌત્ર કુળ દેવી માતા હરસીધ ભવાની પ્રસન્ણ દેવી માંતા મહાકાળી થડા માં વીર વૈતાળ પુજાય તલવાર ની ધાર કેળ નું પુજન થાય ત્રીપરવર વંશ યજુર વેદ અસલ ગઢ આંબુ ગઢ અર્બુદ ગઢ ત્યાંથી ઉજૈણ તથા ધારગઢ ત્યાંથી નીકળ્યા ગઢ પાટણ આવ્યા પાટણ માં સોલંકી સીધરાજ ના રાજમાં કાળ ભૈરવ આવતો તેનું દુઃખ ભાગ્યુ ને જગદેવ પરમારે મસ્તક ના દાંન કયુ તોથી નીકળી ને ગઢ મુળી વસ્યા તાંથી નીકળી ને ગઢ પાવાગઢ વસ્યા ને મુસલમાંન ને પાવાગઢ ભાગ્યો ચૌહાણ પતઈ રાજા ના રાજ માં તે દાડે નર્મદા તટે આવી વસ્યાને આદિવાસી ના ઘરનું પાંણી પીધું ને તડંવી સાખે પડી આગમ જમાના માં આદિવાસી , તડવી, વળવી,કઠારીયા,તેતરીયા,ધાંણકા નાંમના આદિવાસી નું પાંણી પીધું ને માટે તડંવી પરમાર સાખે પડી અસલ સાખે રાજપુત પરમાર કુળ ઉચા માં ઉચું કુળ છે મુળી ગઢ ના પરમાર
સાખા , તડવી પરમાર
, બારોટજી ભીખાભાઈ લક્ષ્મણભાઈ (મુ,વિસનગર

Post a Comment

 
Design and Bloggerized by JMD Computer