Monday 18 April 2022

राजपूत और मांसाहार

*राजपूत और मांसाहार*...
""""""""""""""""""""""""""""""""""
राजपूतों ने जब से मांसाहार और शराब को अपनाया तभी से मुगल से पराजित होना शुरू हुआ…
राजपूतों का सिर धड से अलग होने के बाद कुल देवी युद्ध लडा करती थी…
“एक षड्यंत्र और माँस और शराब की घातकता….”
हिंदू धर्म ग्रंथ नहीँ कहते कि देवी को शराब चढ़ाई जाये..,
ग्रंथ नहीँ कहते की शराब पीना ही क्षत्रिय धर्म है.........
ये सिर्फ़ एक मुग़लों का षड्यंत्र था हिंदुओं को कमजोर करने का !
जानिये एक सच्ची ऐतिहासिक घटना…
“एक षड्यंत्र और शराब की घातकता….”
कैसे हिंदुओं की सुरक्षा प्राचीर को ध्वस्त किया मुग़लों ने ??
जानिये और फिर सुधार कीजिये !!
             मुगल का दिल्ली में दरबार लगा था और हिंदुस्तान के दूर दूर के राजा महाराजा दरबार में हाजिर थे ।
            उसी दौरान मुगल बादशाह ने एक दम्भोक्ति की “है कोई हमसे बहादुर इस दुनिया में ?”
              सभा में सन्नाटा सा पसर गया ,एक बार फिर वही दोहराया गया !
               तीसरी बार फिर उसने ख़ुशी से चिल्ला कर कहा “है कोई हमसे बहादुर जो हिंदुस्तान पर सल्तनत कायम कर सके ??
                 सभा की खामोशी तोड़ती एक बुलन्द शेर सी दहाड़ गूंजी तो सबका ध्यान उस शख्स की और गया !
वो जोधपुर के महाराजा राव रिड़मल थे !
रिड़मल जी ने कहा, “मुग़लों में बहादुरी नहीँ कुटिलता है…, सबसे बहादुर तो राजपूत है दुनियाँ में !
                 मुगलो ने राजपूतो को आपस में लड़वा कर हिंदुस्तान पर राज किया !
कभी सिसोदिया राणा वंश को कछावा जयपुर से
तो कभी राठोड़ो को दूसरे राजपूतो से…।
बादशाह का मुँह देखने लायक था ,
ऐसा लगा जैसे किसी ने चोरी करते रंगे हाथो पकड़ लिया हो।
“बाते मत करो राव…उदाहरण दो वीरता का।”
रिड़मल ने कहा “क्या किसी कौम में देखा है किसी को सिर कटने के बाद भी लड़ते हुए ??”
बादशाह बोला ये तो सुनी हुई बात है देखा तो नही ,
रिड़मल बोले ” इतिहास उठाकर देख लो कितने वीरो की कहानिया है सिर कटने के बाद भी लड़ने की ….......!! ”
बादशाह हंसा और दरबार में बेठे कवियों की और देखकर बोला
“इतिहास लिखने वाले तो मंगते होते है । मैं भी १०० मुगलो के नाम लिखवा दूँ इसमें क्या ?
               मुझे तो जिन्दा ऐसा राजपूत बताओ जो कहे की मेरा सिर काट दो में फिर भी लड़ूंगा।”
राव रिड़मल निरुत्तर हो गए और गहरे सोच में डूब गए।
              रात को सोचते सोचते अचानक उनको रोहणी ठिकाने के जागीरदार का ख्याल आया।
              रात को ११ बजे रोहणी ठिकाना (जो की जेतारण कस्बे जोधपुर रियासत) में दो घुड़सवार बुजुर्ग जागीरदार के पोल पर पहुंचे और मिलने की इजाजत मांगी।
              ठाकुर साहब काफी वृद्ध अवस्था में थे फिर भी उठ कर मेहमान की आवभगत के लिए बाहर पोल पर आये ,,
             घुड़सवारों ने प्रणाम किया और वृद्ध ठाकुर की आँखों में चमक सी उभरी और मुस्कराते हुए बोले
              ” जोधपुर महाराज… आपको मैंने गोद में खिलाया है और अस्त्र शस्त्र की शिक्षा दी है.. इस तरह भेष बदलने पर भी में आपको आवाज से पहचान गया हूँ।
              हुकम आप अंदर पधारो…मैं आपकी रियासत का छोटा सा जागीरदार, आपने मुझे ही बुलवा लिया होता।
              राव रिड़मल ने उनको झुककर प्रणाम किया और बोले एक समस्या है , और बादशाह के दरबार की पूरी कहानी सुना दी
              अब आप ही बताये कि जीवित योद्धा का कैसे पता चले की ये लड़ाई में सिर कटने के बाद भी लड़ेगा ?
         रोहणी जागीदार बोले ,” बस इतनी सी बात..
             मेरे दोनों बच्चे सिर कटने के बाद भी लड़ेंगे और आप दोनों को ले जाओ दिल्ली दरबार में ये आपकी और राजपूती की लाज जरूर रखेंगे ”
                राव रिड़मल को घोर आश्चर्य हुआ कि एक पिता को कितना विश्वास है अपने बच्चो पर.. , मान गए राजपूती धर्म को।
              सुबह जल्दी दोनों बच्चे अपने अपने घोड़ो के साथ तैयार थे!
               उसी समय ठाकुर साहब ने कहा ,” महाराज थोडा रुकिए !!
मैं एक बार इनकी माँ से भी कुछ चर्चा कर लूँ इस बारे में।”
              राव रिड़मल ने सोचा आखिर पिता का ह्रदय है कैसे मानेगा ! अपने दोनों जवान बच्चो के सिर कटवाने को ,
              एक बार रिड़मल जी ने सोचा की मुझे दोनों बच्चो को यही छोड़कर चले जाना चाहिए।
               ठाकुर साहब ने ठकुरानी जी को कहा........
” आपके दोनों बच्चो को दिल्ली मुगल बादशाह के दरबार में भेज रहा हूँ सिर कटवाने को........ ,
दोनों में से कौनसा सिर कटने के बाद भी लड़ सकता है........ ?
आप माँ हो आपको ज्यादा पता होगा....... !
ठकुरानी जी ने कहा.......
“बड़ा लड़का तो क़िले और क़िले के बाहर तक भी लड़ लेगा पर
छोटा केवल परकोटे में ही लड़ सकता है क्योंकि पैदा होते ही इसको मेरा दूध नही मिला था। लड़ दोनों ही सकते है, आप निश्चित् होकर भेज दो”
            दिल्ली के दरबार में आज कुछ विशेष भीड़ थी और हजारो लोग इस दृश्य को देखने जमा थे।
             बड़े लड़के को मैदान में लाया गया और मुगल बादशाह ने जल्लादो को आदेश दिया की इसकी गर्दन उड़ा दो..
            तभी बीकानेर महाराजा बोले “ये क्या तमाशा है ?
              राजपूती इतनी भी सस्ती नही हुई है , लड़ाई का मौका दो और फिर देखो कौन बहादुर है ?
               बादशाह ने खुद के सबसे मजबूत और कुशल योद्धा बुलाये और कहा ये जो घुड़सवार मैदान में खड़ा है उसका सिर् काट दो…
               २० घुड़सवारों को दल रोहणी ठाकुर के बड़े लड़के का सिर उतारने को लपका और देखते ही देखते उन २० घुड़सवारों की लाशें मैदान में बिछ गयी।
           दूसरा दस्ता आगे बढ़ा और उसका भी वही हाल हुआ ,
            मुगलो में घबराहट और झुरझरि फेल गयी ,
             इसी तरह बादशाह के ५०० सबसे ख़ास योद्धाओ की लाशें मैदान में पड़ी थी और उस वीर राजपूत योद्धा के तलवार की खरोंच भी नही आई।
           ये देख कर मुगल सेनापति ने कहा.......” ५०० मुगल बीबियाँ विधवा कर दी आपकी इस परीक्षा ने अब और मत कीजिये हजुर , इस काफ़िर को गोली मरवाईए हजुर…तलवार से ये नही मरेगा…
            कुटिलता और मक्कारी से भरे मुगलो ने उस वीर के सिर में गोलिया मार दी।
               सिर के परखचे उड़ चुके थे पर धड़ ने तलवार की मजबूती कम नही करी और मुगलो का कत्लेआम खतरनाक रूप से चलते रहा।
              बादशाह ने छोटे भाई को अपने पास निहत्थे बैठा रखा था
               ये सोच कर की ये बड़ा यदि बहादुर निकला तो इस छोटे को कोई जागीर दे कर अपनी सेना में भर्ती कर लूंगा
              लेकिन जब छोटे ने ये अंन्याय देखा तो उसने झपटकर बादशाह की तलवार निकाल ली।
               उसी समय बादशाह के अंगरक्षकों ने उनकी गर्दन काट दी फिर भी धड़ तलवार चलाता गया और अंगरक्षकों समेत मुगलो का काल बन गए।
               बादशाह भाग कर कमरे में छुप गया और बाहर मैदान में बड़े भाई और अंदर परकोटे में छोटे भाई का पराक्रम देखते ही बनता था।
            हजारो की संख्या में मुगल हताहत हो चुके थे और आगे का कुछ पता नही था।
             बादशाह ने चिल्ला कर कहा अरे कोई रोको इनको..।
            एक मौलवी आगे आया और बोला इन पर शराब छिड़क दो।
            राजपूत का इष्ट कमजोर करना हो तो शराब का उपयोग करो।
             दोनों भाइयो पर शराब छिड़की गयी ऐसा करते ही दोनों के शरीर ठन्डे पड़ गए।
              मौलवी ने बादशाह को कहा ” हजुर ये लड़ने वाला इनका शरीर नही बल्कि इनकी कुल देवी है और ये राजपूत शराब से दूर रहते है और अपने धर्म और इष्ट को मजबूत रखते है।
              यदि मुगलो को हिन्दुस्तान पर शासन करना है तो इनका इष्ट और धर्म भ्रष्ट करो और इनमे दारु शराब की लत लगाओ।
             यदि मुगलो में ये कमियां हटा दे तो मुगल भी मजबूत बन जाएंगे।
                उसके बाद से ही राजपूतो में मुगलो ने शराब का प्रचलन चलाया और धीरे धीरे राजपूत शराब में डूबते गए और अपनी इष्ट देवी को आराधक से खुद को भ्रष्ट करते गए।
           और मुगलो ने मुसलमानो को कसम खिलवाई की शराब पीने के बाद नमाज नही पढ़ी जा सकती। इसलिए इससे दूर रहिये।
            माँसाहार जैसी राक्षसी प्रवृत्ति पर गर्व करने वाले राजपूतों को यदि ज्ञात हो तो बताएं और आत्म मंथन करें कि महाराणा प्रताप की बेटी की मृत्यु जंगल में भूख से हुई थी क्यों …?
            यदि वो मांसाहारी होते तो जंगल में उन्हें जानवरों की कमी थी क्या मार खाने के लिए…?
             इसका तात्पर्य यह है कि राजपूत हमेशा शाकाहारी थे केवल कुछ स्वार्थी राजपूतों ने जिन्होंने मुगलों की आधिनता स्वीकार कर ली थी वे मुगलों को खुश करने के लिए उनके साथ मांसाहार करने लगे और अपने आप को मुगलों का विश्वासपात्र साबित करने की होड़ में गिरते चले गये राजपूत भाइयो ये सच्ची घटना है और हमे राजपूत समाज को इस कुरीति से दूर करना होगा।
          तब ही हम पुनः खोया वैभव पा सकेंगे और हिन्दू धर्म की रक्षा कर सकेंगे।
🙏🏻नमन ऐसी वीर परंपरा को ।🙏🏻 
🙏🏻एक क्षत्रिय की कलम से...🙏🏻
🙏🏻जय श्री राम🙏🏻
🙏🏻जय माँ भवानी🙏🏻

सभी से निवेदन है कि वे अपने सभी परिचितों को, चाहे उनके पास Whatsapp ना हो, उन्हे मौखिक रूप से इस शर्मनाक घटना की सच्चाई से अवगत करावैं 

🙏🏻भारत माता की जय🙏🏻

*🙏🏻 सनातन धर्म जिंदाबाद 🙏🏻*🚩🚩🚩🚩🚩🚩

Friday 25 March 2022

બારોટ નું મહત્વ...!

સુત-માગધ ને રાવજી, વહીવંચા વર્તાય
વંશ-પુરાણો વાંચતા, ઈ કુળ બારોટ નું કહેવાય...

ચોવીસ રૂપે શામળો, જુગે જુદા જોવાય
પણ ચારેય જુગ માં શોભતા, ઈ કુળ બારોટ નું કહેવાય....

કોણ માને બારોટ ને તો વાંચો...

માને સુબેદાર,
ફોજદાર,
ઊમરાવ માને
માને મોટા મુત્સદ્દી ઓ,
બેઠક દરબાર હૈ,
નાગ માને
દિલ્હી પતિ શાહ માને,
માને પાતાલરાજ, 
બારોટ કો ન માને વો હીજડા ગવાર હૈ.

કારણ નોંધ- બારોટ હિજડા કે ગમાર ના હોતા નથી

વહી નુ મહત્વ.:

પુણ્ય વંત ને પરાક્રમી બારોટ વિના કોણ ભણિજે,?

તિરથ વ્રત બહુ તેજ ગુણ અવગુણ કોણ ભણીજે?

ગામ, ઠામ, કુળ, ગોત્રભેદ જુજવા કોણ ભાખે?

ભાઇ, ફુઆઈ, મોસાળ ભાણેજ, તે બારોટ વિના રીત વિગત કોણ રાખે?

દેવતા, દેવ, નૈવેદ્ય, કુળ, ચિલો, સતી, સુરધન, કોણ સુણાવે?

વરે ખરે વખાણ અને ગઈ ભુલ બારોટ ગણાવે...

બારોટો ની વહી -ચોપડા અને વંશાવળી:

   વહી એટલે લોકસંસ્કૃતિ નો વીરડો આ ક્ષેત્રમાં આપણા સંશોધકો નુ બહુ ધ્યાન ખેચાયુ નથી, આ વહીઓ આપણા ભવ્ય ભુતકાળ ને જાણવા નુ એક સબળ સાધન છે, વહીઓ ઘણા પ્રકાર ની હોય છે તેમાય રાજપૂત રાજવંશ ની રાજવહીઓ તો વિક્રમજનક કહી શકાય તેટલી 30 -30 કીલો વજન વાળી રાજવહીઓ છે આ પ્રચંડ વહીઓ જ્યાં પહેલા રજવાડાનાં સમયે સ્ટેટ હતાં ત્યાં આજે પણ ક્યાંક જોવા મળે છે. 

   આજના કોમ્પ્યુટર ના યુગ માં પણ રાજપૂત સમાજમાં દીકરાનો જન્મ થાય ત્યારે કુળના બારોટ ને બોલાવી પુત્ર નું નામ ચોપડે ચડાવવામાં આવે છે, હવે તો આધુનિક યુગમાં ઘણા બારોટો કોમ્પ્યુટર પણ રાખતા થઇ ગયા છે.

  લોકવિદ્યાઓ અને લોકજીવન સાથે સંબંધ ધરાવતી એક અત્યંત મહત્વની છતાં આજસુધી ઉપેક્ષિત રહેલી સંસ્થા – કે વિદ્યાશાખા બારોટ અને બારોટી સાહિત્ય વિશે ઊંડાણથી સંશોધનાત્મક ચર્ચા થવી અત્યંત જરૂરી છે. ‘વહી’ તરીકે ઓળખાતા‚ બારોટ દ્વારા લખાયેલા વંશાનુચરિતના લક્ષણો ધરાવતા વંશાવળીના ચોપડાઓનું સામાજિક મૂલ્ય શું છે એની વિગતવાર આલોચના થવી પણ આજના વૈજ્ઞાનિક યુગમાં ખૂબ જ જરૂરી છે.આજે માનવી પોતાનાં કુળ અને મૂળ વિશે પ્રમાણભૂત માહિતી મેળવવાની ઉત્કંઠા રાખે એ સ્વાભાવિક છે‚ અને એમાં આજ સુધી દરેક જ્ઞાતિ કે વંશના જિજ્ઞાસુઓને પૂર્ણ સંતોષ થાય એવી હકીકતો નથી સાંપડી એ પણ એક હકીકત છે.

   લગભગ તમામ લોક જાતિઓનો જીવંત – પ્રમાણભૂત ઈતિહાસ સાચવતી એક સમૃદ્ધ લિખિત પરંપરા તરીકે બારોટની ‘વહી’માં જે તે જ્ઞાતિ કે જાતિની મૂળ પરંપરા‚ આદ્યપુરુષ‚ એની શાખા-પ્રશાખાઓ‚ એનું મૂળ આદ્યસ્થાન‚ એનાં કુળદેવી-દેવી દેવતા‚ સતી‚ શૂરાપૂરા‚ ગોત્ર‚ શાખા‚ પર્વ‚ ક્ષેત્રપાલ‚ ગણેશ‚ ભૈરવ‚ દેવી-દેવતાના નિવેદ‚ ગામ-ગરાસની નોંધ‚ મંગલ અમંગલ પ્રસંગો વગેરે બાબતો વંશાનુ ક્રમે નોંધાયેલી જોવા મળે.પેઢી દર પેઢી જ્ઞાતિના બારોટ પાસેથી એના વંશજોને એ ‘વહી’ મળતી રહે‚ કંઠોપકંઠ જળવાયેલી પ્રાચીન હકીકતો સાથે નવી પ્રમાણભૂત હકીકતોનું ઉમેરણ થતું રહે. એક ચોપડો જિર્ણ થતાં નવી નકલમાં આ સામગ્રીનું અવતરણ થાય. છતાં જૂનો ચોપડો પણ જાળવી રાખવામાં આવે છે. એમાં યજમાનની વંશાવળીઓની સાથોસાથ પોતે રચેલું બારોટી સાહિત્ય‚ દુહાઓ‚ છંદ‚ કવિતા‚ પદો‚ ભજનો‚ કીર્તનો‚ વૈદક અને દંતકથાઓ લોકવાર્તાઓ-ઐતિહાસિક ઘટનાઓની નોંધો વગેરે સામગ્રી પણ સચવાઈ હોય છે.

 વહીમાં નામ માંડવાની વિધિ:

લોકસમુદાયમાં – લોકસંસ્કૃતિમાં લગભગ તમામ જાતિઓની વંશાવળીઓ વહીવંચા બારોટની વહીઓમાં સચવાતી આવી છે. જેમ રામાયણ‚ શ્રીમદ્દ ભાગવત કે ભગવદ્દગીતાને આપણા જીવનમાં પવિત્ર ધર્મગ્રંથ તરીકે સ્થાપ્યા છે તેમ વંશાવળીનો ચોપડો પણ લોકજીવનમાં પવિત્ર ધર્મગ્રંથ તરીકે પૂજનિય મનાય છે. કેટલાય સમાજમાં આ વહી પ્રથા ભુલાઇ ગઇ છે.પરંતુ રાજપૂત સમાજમાં આજે પણ બારોટનાં ચોપડે નામ મંડાવવું જન્મ‚ યજ્ઞોપવિત‚ વિવાહ કે અન્ય માંગલિક પ્રસંગ જેવો જ – બલ્કે તેનાથીયે વિશેષ એવો અવસર મનાય છે.બાજોઠ ઉપર નવી આણાંત વહુવારુની રેશમી રજાઈ પાથરી બારોટજી એની ઉપર પોતાનો ચોપડો પધરાવે. બાજોઠ સામે બારોટજીનું વિશિષ્ટ આસન હોય. ધીરે ધીરે યજમાનના સૌ કુટુંબીજનો એકઠાંથાય ને બેસી જાય. રેશમી વસ્ત્રમાં બાંધેલ ચોપડો છોડતાં પહેલાં યજમાન પાસે ચોપડાના પોટલાંનું પૂજન કરાવે‚ યજમાન પગે લાગે ને ચોપડા ઉપર શીખ મૂકે.

   પછી યજમાનના વંશના મૂળ પુરુષથી વંશાવળીનું વાંચન શરૂ થાય. જે તે વંશમાં થયેલા દાનવીરો‚ શૂરવીરો‚ સતી‚ શૂરાપુરા વગેરેની કથાઓ પણ બારોટજી દ્વારા રજૂ થાય. અને છેલ્લે જેમના નામ માંડવાના હોય તેને સામે બેસાડી બારોટજી ચાંદલો કરે‚ ને ચોપડામાં નામ માંડે. બાળકના નામ સાથે પિતાનું નામ‚ માતાનું નામ‚ માતાનાં મૉસાળનું નામ‚ કુળ‚ શાખા‚ ગોત્ર‚ ગામ ને સ્થળ-કાળ-સમય નોંધાય‚ આ સમયે જે તે ગામના અધિપતિ ગામધણી ને ગામના આગેવાનોની હાજરી પણ નોંધાય ને ચોપડામાં લખવામાં આવે.નામ મંડાયા પછી બારોટજીને શીખ પહેરામણી થાય. શીખ લઈને બારોટજી આશીર્વચનો ઉચ્ચારે છે.

   અને આ રીતે બારોટજીના ચોપડામાં નવા જન્મેલાં બાળકોના નામમંડાય. સાથોસાથ ગામમાં થયેલ શુભ-અશુભ પ્રસંગો‚ યજમાનના કુટુંબમાં થયેલ કાર્યો – પ્રસંગો‚ યાત્રા‚ કુવા – વાવ –તળાવ – મકાન બાંધકામ જમીન – મકાન ખરીદી – વેચાણ વગેરે વિગતોની નોંધણી પણ બારોટના ચોપડામાં થઈ ગઈ હોય.આજે ઈતિહાસના પ્રમાણભૂત સાધનોની ખોજ કરતી વેળા બારોટના ચોપડાઓમાંથી મળતી આવી નોંધ ખૂબ જ ઉપયોગી થઈ
 આજે અન્ય વ્યવસાયોમાં પદાર્પણ કરવાની સાથે ઘણા બધા બારોટ કુટુંબોએ વહીવંચાની કામગીરી છોડી દીધી છે.આજના જમાનામાં યજમાનો તરફથી પણ પોતાના વહીવંચા બારોટને યોગ્ય રીતે જીવન નિર્વાહ ચાલે એટલી દક્ષિણા નથી મળતી‚ માત્ર ‘વહી’ ઉપર જીવન નિર્વાહ ચલાવવો દુષ્કર છે એ પણ હકીકત છે. આમ પરસ્પર બંને છેડાઓ ધીરે ધીરે ઘસાતા રહ્યા છે.

 
સાંકેતિક ભાષા અને પ્રતીકાત્મકતા:

   બારોટની વહીમાનું લખાણ એટલું બધું સંક્ષિપ્તમાં અને સાંકેતિક ભાષામાં હોય કે બીજો કોઈ ઉકેલી શકે નહીં‚ અન્ય જ્ઞાતિના બારોટજી પણ ન ઉકેલી શકે એવી ગૂઢ – ગુપ્ત સંકેત યોજના એમાં હોય કારણ કે બીજા બારોટજી આગળ ઘણીવાર ચોપડો ગીરવે મૂકીને બારોટ નાણાંનો વ્યવહાર પણ કરતા હોય –આ વખતે અન્ય બારોટ પોતાના યજમાનોની વંશાવળી જાણી જાય‚ એની નકલ કરી લ્યે અને આંબા બનાવે અથવા તો શીખ લેવા જાય નહીં એની પણ તકેદારી ખાતર ચોપડાની લખાણની પદ્ધતિ ગુપ્ત રાખવામાં આવે.આગળની પેઢી કેટલામાં પાનાં ઉપર આગળ નોંધાયેલી છે તેનો સંકેત દર્શાવવા ઘણીવાર પૃષ્ઠ અંકો માટે સાંકેતિક શબ્દો પ્રયોજવામાં આવ્યાં હોય. જ્યાં નવું ગામ શરૂ થાય ને એની વંશાવળી શરૂ થાય ત્યાં ‘ઘોડો કીઆડો ; પાઘડી ; તલવાર ; વેઢ: કોરી પાંચ : ધોતિયું :’ જેવા શબ્દો લખાયા હોય એના ચોક્કસ સાંકેતિક અર્થો થતા હોય અને એ અર્થ મુજબની સંખ્યાના પાને આગળની પેઢીઓની વંશાવળી મળે એવું સૂચન એમાં હોય. તો ‘મોર પનર’ કે ‘મોર ૭’ જેવા શબ્દો આગળના પંદરમા પૃષ્ઠ ઉપર કે આગળના સાતમા પૃષ્ઠ ઉપર જુઓનો સંકેત કરતા હોય.

       આ રીતે અનેક જુદી જુદી જાતિઓની વંશાવળીઓ ધરાવતી વહીઓ બારોટ સમાજ પાસે સચવાયેલી પડી છે. એની લિપિ પણ વિશિષ્ટ વહીએ વહીએ અને વહીમાં પણ લહિયા લહિયાએ લિપિ બદલાતી રહી હોય‚ એના અક્ષર વળાંકો બદલાતા ગયા હોય‚ એમાં સંકેત ચિન્હો પણ બદલાયાં હોય આ બધી જ વિગતોનો અભ્યાસ એક સ્વતંત્ર શાખા તરીકે કરવામાં આવે અને બારોટ સમાજ તરફથી યોગ્ય સહકાર મળે તો જ આપણો વિસરતો જતો આ અમૂલ્ય વારસો (કે જેનું મૂલ્ય એને સાંચવી બેઠેલા બારોટ સમુદાયને માત્ર યજમાનો પાસેથી શીખ-દક્ષિણા પ્રાપ્ત કરવાથી વધુ નથી) સચવાય‚ લોકોને એની મહત્ત સમજાય અને તો જ સાહિત્ય‚ ભાષા‚ લિપિ‚ ઈતિહાસ‚ સંસ્કૃતિ‚ માનવવંશ ઈતિહાસ જેવા વિષયો પર પૂર્ણ પ્રમાણભૂત હકીકતો સાંપડી શકાય.

 આમ બારોટ સમાજે વિવિધ જ્ઞાતીઓનો ઇતિહાસ પોતાના વહીવંચામાં કંડારી રાખેલ છે. રાજપૂત સમાજ હંમેશા બારોટને પૂજનીય ગણે છે.

આજે બ્રાહ્મણોમાં ૮૪ શાખાઓ છે. ક્ષત્રિયોમાં ૩૬ શાખાઓ છે એમ વહીવંચા ભાટોની નવ કટારી (શાખા) ગણાય છે. કાલિકાપ્રસાદને નવ પુત્રો હતા એટલે નવ પ્રકારના ભાટ કહેવાયા. તેમની નવ કટારી આ પ્રમાણે છે ઃ ૧ દુર્ગાકટારી ૨ કમલ કટારી ૩ કમર કટારી ૪ અમર કટારી ૫ શામ કટારી ૬ બ્રહ્મકટારી ૭ રુદ્ર કટારી ૮. શ્રી કટારી અને ૯ સુંદર કટારી. વિવિધ કટારીના ભાટો ક્યાંથી ઉત્પન્ન થયા તેની વિગત બારોટના કટારી ગીતમાંથી આ પ્રમાણે સાંપડે છે 

કાલિકાપ્રસાદના દીકરા ચંડેસા ભાટ અને ચંડેશાના કરણ ભાટ થયા. કાવ્યશાસ્ત્રના વિદ્વાન એવા કરણ ભાટે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એમ ચાર વર્ણોની કાયદેસરની વંશાવળી બાંધી આપી અને બ્રહ્મભટ્ટોને વહેંચી આપી, ત્યારથી બ્રહ્મભટ્ટો વહીવંચા અથવા ચોપડિયા ભાટ ગણાયા. જૂના કાળે રાજામહારાજાઓ તરફથી ભાટોને ઇનામમાં હાથી, ઘોડા, ગામ ગરાસ મળતા. જૂના કાળે ચાર પ્રકારના વહીવંચા બારોટો હતા. નાગમગા, રાણીમગા, પહાડમગા અને સમુદ્રમગા. નાગમગા, બારોટોના યજમાન નાગદેવતા હતા. તેઓ નાગ પાસે જ માગતા. કિંવદંતી કહે છે કે નાગદેવ પ્રસન્ન થઈને તેમના પરિયાના પરિયા ખાય તેટલું ધન આપતા. તેઓ જીવનમાં એક જ વાર નાગને માગતા. રાણીમગા બારોટો રાણીવાસમાં જઈને રાણીઓ પાસે માગતા. પહાડમગા અને સમુદ્રમગા ડુંગર અને દરિયાદેવ પાસે માગતા. આજે તો આ ચારમાંથી કોઇ બારોટો પ્રગટ રહ્યા હોવાનું જાણમાં નથી, પણ જૂના દુહામાં આ વાત જણાય છે

પહાડ મગા પણ જાણજો, નાગમગા નિરધાર,
દેવવંશી તે હોય છે કહીએ વારંવાર.

ધર્મગ્રંથો અનુસાર ચાર યુગમાં વિદ્વાન ભાટ કવિઓ થઈ ગયા છે. સતયુગમાં વેલંગ, બાલાસ અને ભીમસી, ત્રેતાયુગમાં બલિ રાજા પાસે પિંગલ અને શ્રીરામ પાસે રંપાલ, દ્વાપરયુગમાં પાંડવોના આશ્રયે સંજય અને કળિયુગમાં વિક્રમરાજા પાસે વેતાળ નામના ખ્યાતનામ ભાટ-બારોટો થઈ ગયા
.
ઇતિહાસના પાનાં ઉઘાડીએ તો જણાય છે કે ભાટ-બારોટોને લોકજાતિઓ સાથે જેટલો નાતો હતો એટલો રાજરજવાડાંઓ સાથે પણ હતો. વિદ્વાન ભાટો રાજા મહારાજાઓના દરબારમાં માનભર્યું સ્થાન પામ્યા હતા. રાજા ભોજ પાસે વિદ્યામલ ભાટ, પૃથ્વીરાજ ચૌહાણ પાસે ચંદભાટ, શાહબુદ્દીન ઘોરી પાસે કેદાર ભાટ, કનોજના રાજવી જયચંદ જોડે શ્રીકંઠ ભાટ, ચંદલ પરમાર પાસે જનક ભાટ, જગદેવ પરમાર પાસે કંકાળજી ભાટ, શાલિવાહન પાસે સતાભાટ, અકબર પાસે ગંગા ભાટ, નરહરિ, મહારાણા પ્રતાપ પાસે વિજય ભાટ, લાખા ફૂલાણી પાસે હંસરાજ ભાટ સિદ્ધરાજ પાસે શંકર ભાટ, જયશિખરી પાસે ગિરધર ભાટ જેવા સમર્થ ભાટ બારોટો એમના રાજ-દરબારને શોભાવતા હતા.

જૂના કાળે ભાટ-બારોટો માત્ર રાજદરબારોની શોભારૂપ જ નહોતા પણ યુદ્ધના સમયમાં શૌર્યગીતો લલકારીને રાજાઓને પોરસ ચડાવી પરાક્રમ દ્વારા વિજયી બનાવવામાં મદદરૂપ થતા. આ બારોટોએ લોકજાતિઓના ઘરખોરડાથી માંડીને રાજવીઓની મહેલાતો સુધીના ઇતિહાસને પોતાની ‘વહીઓ’માં કડીબદ્ધ રીતે જાળવી રાખ્યો છે. વહી રાખનાર અને વાંચનાર બારોટો, લોકસંસ્કૃતિના વાહકો જ નહીં વૈતાલિકો બની રહ્યા હતા. આ ભાટ બારોટો પાસે ચારણી સાહિત્યની જેમ બારોટી સાહિત્યના સમૃદ્ધ ભંડારો હાંફતા પડયા છે. અંગ્રેજ અમલદારો ફોર્બસ, કર્નલ, ટોડ, કર્નલ વોકર અને કવિ દલપતરામ જેવા ઇતિહાસ અને સાહિત્યપ્રેમીઓએ એમનાં હૈયાંકપાટ ઉઘડાવ્યા ત્યારે સમાજને એમના મૂલ્યવાન સાહિત્ય સર્જનની ભાળ મળી. લોકજીવનનો ઇતિહાસ અને સંસ્કૃતિના સુવર્ણકણોને પારખનાર ફોર્બસ રાસમાળાની પ્રસ્તાવનામાં નિખાલસપણે નોંધે છે કે

‘હું સરકારી અધિકાર ઉપર હતો. એ વખતે મારી પાસે એક કાગળ રજૂ કરવામાં આવ્યો. તેના ઉપર બે ભાટની સહીઓ સાથે કટારીઓના નિશાન કાઢેલાં હતાં. તે જોઈને મારી જિજ્ઞાસા ઉદિત થઈ. મેં પૂછપરછ કરવા માંડી અને ભાટ જાતિના લોકોમાંથી મને જેનો સમાગમ કરવો ઘટે તેઓનો મેં સમાગમ કર્યો. ભાટ લોકોના સાહિત્ય ભંડારની મને આ રીતે ઝાંખી થઈ. ભાટની વાતોનું જ્ઞાન મેળવવા માટે મારે કોઈ દેશી માણસની આવશ્યકતા હતી. એમાં સદ્ભાગ્યે મને કવીશ્વર દલપતરામનો ભેટો થઈ ગયો.’ પછી રાસમાળા ભા.૧ અને ૨માં, બારોટના ચોપડા, કથાઓ, ગીતો અને સાહિત્યનો ભરપેટ ઉપયોગ કરી ને એમના પ્રાણવાન સાહિત્યનો પરિચય ગુજરાતીનો કક્કો નહીં જાણનાર ફોર્બસે આપણને સૌ પ્રથમવાર કરાવ્યો.

ઝવેરચંદ મેઘાણીને તેમની શોધયાત્રા દરમ્યાન ‘રંગ છે બારોટ’ સંગ્રહની કથાઓ વિદ્વાન બારોટ અને વાર્તાકાર શ્રી જેઠાભાઈ અરજણભાઈ પાસેથી સાંપડી હતી. મેઘાણીભાઈને ભાટ-બારોટોના સાહિત્ય ઉપર સંશોધન કરવાનો સમય મળ્યો હોત તો કાળની ગર્તામાં વિલીન થઈ ગયેલું ઘણું સાહિત્ય બચાવી લઈ શકાયું હોત. ઇકનોર (જિ.ઇટાવા)માં જન્મેલા ભાટ કવિ ગંગના સવૈયા તો આજે ય લોકજીભે રમતા જોવા મળે છે. એમાં કવિ સમજાવે છે કે માણસ માટે સૌથી બુરી ચીજ શું છે ?

પૌરાણિક કાળથી ઊભી થયેલી વહીવંચાઓની પરંપરામાં દેવ, દાનવ, અને માનવના કર્તવ્ય, અકર્તવ્યની નોંધ રાખવાનું અને તેના દ્વારા પોતાની આજીવિકા રળવાનું બ્રહ્મદેવ દ્વારા જ ઠરાવવામાં આવ્યું. દરેક માણસ પોતાની ઉપજનો દસમો ભાગ બ્રહ્મરાવના સંતાનોને આપતો તેથી તેઓ દશોંદી નામે ઓળખાણા. સમય જતાં બંદીજનો ભગવાનના કથાકીર્તનમાં વળ્યા. મનુષ્યનો ઇતિહાસ અને વંશવર્ણન સુત ભાટના ભાગમાં આવ્યું અને ધર્મકથા કહેનાર સુતપુરાણી થયા. માગધ ભાટ બહુધા મનોરંજનનું કાર્ય કરતા, મધ્યકાળમાં આની કીર્તિવાન, ચતુરદિશા, યશવાન, તર્કવી, ચંડેસા, બુદ્ધિવંત, અદ્રષ્ટવી, વિજય અને હરિવંશ એમ નવ શાખાઓ થઈ, એમ શ્રી કેસુભાઈ બારોટ નોંધે છે.

ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભાટ-બારોટોની ૪૦૦ ઉપરાંત શાખો હોવાની નોંધ કનુભાઈ હરિભાઇ બારોટ (બાવળા) પાસેથી મળે છે. જેમાં મહત્ત્વની શાખો આ મુજબ છે. કનોજિયા, કચ્છવા, કલાધાર, કંકણ, કૃષ્ણોતર, કઠિયા, કટારિયા, ખીચી, ખંભાતિયા, ગઢિયા, ગુજર, ઘેલાણી, ચંડેસા, ચિત્રોડા, જાગીરદાર, જોધ્યા, નાગમગા, પારકર, પાનસેરિયા, બાગોરા, બડવા, બંદીજન, બારહઠ્ઠ, બરદાઈ, ભાસ્કર, ભાટ, મનાતર, મોલિયા, લખધીર, રેણુકા, રાવત, રાઠોડ, રનતપરિયા, રખૈયા, સોનરાજ, સોનરાત, સોઢાતર, સારંગ, સૂત, સુજાર, આણંદકા, ઉદાવત, બરદાઈ, આજોદરા, અગરાણી, મારૃ, જેસાણી, જોધા, દેવાયતકા, રાવ, રાવજી, ઘેલાણી, કંકાળી, પાલીમગા, વામગોતર, દેવલુક, ચિત્રોડા, આણંદકા વગેરે છે.

આમાંથી બધા જ બારોટો વહીવંચા નથી. કનોજિયા અથવા સિંધવા ભાટ, આંબેચા ભાટ, સોરઠિયા ભાટ, અમદાવાદી ભાટ વહીવંચા દેવ ગણાય છે. તેઓ વહી અર્થાત્ ચોપડા રાખે છે. શ્રી કાનાભાઈ ડાંગર કહે છે કે કાઠી દરબારોના ચોપડા રેણુકા શાખના બારોટ રાખે છે. ચારણોના વહીવંચા સોનારાત બારોટ છે. આયરોના બારોટ લખધીરકા શાખના છે. પરજિયા સોનીના બારોટ સાદુળકા શાખના છે. હરિજનોના બારોટ તૂરી અને ગરો છે. આમ આપણે ત્યાં દેવીપૂજકથી માંડીને વાણિયા સુધી અને હરિજનોથી માંડીને બ્રાહ્મણ સુધીની ૨૦૦ ઉપરાંત જાતિઓના વહીવંચા બારોટો છે.

વગડામાં વસવાટ કરનાર અભણ રબારી-ભરવાડોના ય વહીવંચા બારોટ છે. થાનગઢમાં વસવાટ કરતા વિજાણંદના વંશજ ૯૫ વર્ષના વયોવૃદ્ધ વહીવંચા લાભુભાઈ ભાંચળિયા છે. જાણીતા પપેટિયર મહિપત કવિનો પરિવાર પણ એક કાળે ભરવાડોના વહીવંચા તરીકે કાર્યશીલ હતો. સૌરાષ્ટ્રમાં ૨૦૦ ઉપરાંત જાતિઓનો વસવાટ જોવા મળે છે. આ બધી જ જાતિઓને પોતાના વહીવંચા બારોટો છે. અપવાદરૂપે લોહાણા, નાગર અને મેમણ આ ત્રણ જ્ઞાતિઓને પોતાના કોઇ વહીવંચા નથી એની વાત ફરી કોઇવાર.

જૂના જમાનામાં જ્યારે ઇતિહાસો લખાતા નહોતા ત્યારથી બારોટોના ચોપડા લખાતા આવ્યા છે. આ ‘વહી’ ચોપડામાં ભલે સામાજિક ઇતિહાસનું આલેખન ન હોય પણ જે તે જ્ઞાતિના કુળ અને મૂળનો દસ્તાવેજ એમાંથી સાંપડે છે. લોકસંસ્કૃતિને જાળવનારી આ પરંપરા આજે ઝડપથી લુપ્ત થવા માંડી છે. બારોટોના ભણેલા ગણેલા દીકરાઓ નોકરીધંધે લાગી જતાં તેમને ય આમાં રસ રહ્યો નથી. યજમાનો તરફથી ય બારોટોને પહેલાં જેવો ઉમળકાભર્યો આવકારો મળતો બંધ થયો છે એટલે બારોટજી બે ચાર વર્ષે આંટો આવી જાય. નવાં છોકરાંના નામ નોંધી જાય અને શીખ લઈને વિદાય થઈ જાય છે. જૂના કાળે વહીવંચા બારોટોની મહેમાનગતિ કેવી રીતે કરાતી તેની રસપ્રદ વાતું ફરી ક્યારેક કરશું.

આજે તો ગુજરાત. સૌરાષ્ટ્રના લોકજીવનમાંથી ભાટ, વહીવંચા બારોટ અને એમની વાણી સાવ જ વીસરાઇ ગયા છે. તેના અવશેષરૂપે પરંપરા ક્યાંક ક્યાંક ટાબકટીકરૂપે જોવા મળે છે. લોકજાતિઓના ઇતિહાસને પોતાના જીર્ણશીર્ણ પાનાંઓમાં સાચવીને બેઠેલા વહીવંચા બારોટોના ચોપડા આજે તો પટારામાં પુરાઇને પડયા છે. ‘વહી’ એટલે ચોપડા અને ‘વંચા’ એટલે વાંચનાર. ગુજરાતમાં આપણે ભાટ-ચારણ શબ્દ વાપરીએ છીએ એટલે એવું મનાય છે કે બેય એક જ જ્ઞાતિ છે, પણ હકીકતે ચારણ અને ભાટ અર્થાત્ બારોટ બંને જુદી જુદી જ્ઞાતિઓ છે. ચારણો પોતાના બારોટને ‘દેવ’ તરીકે ઓળખે છે. ચારણો જેવી જ બીજી જ્ઞાતિ બ્રહ્મભટ્ટ બારોટોની છે. આ બારોટો વહીવંચા તરીકે ઓળખાય છે. તેઓ માનવજાતનાં જાુદાં જાુદાં કુળો અને જ્ઞાતિઓની વંશાવલીના ચોપડા રાખે છે. જૂના કાળે તેઓ દર વર્ષે પોતાના જજમાનોમાં જતા અને પરણીને સાસરે આવેલી વહુઆરુઓ અને નવાં જન્મેલાં દીકરા-દીકરિયુંના નામ નોંધીને યજમાનના કુળની વેલ્ય ચોપડા ઉપર આગળ વધારતા જતા. આવા ચોપડિયા ભાટ બારોટોની પરંપરા ભારત સિવાય તમને દુનિયાના કોઇપણ દેશમાં જોવા નહીં મળે. આ ભારતીય સંસ્કૃતિની દેન છે.

વહીવંચા બારોટ પુરાણપ્રસિદ્ધ અને પ્રાચીન જાતિ છે. જૂનાકાળે તે સૂત, મગધ, બંદીજન, દેવરૂપ, બ્રહ્મરાવ, સ્તુતિપાઠક ઇત્યાદિ નામથી ઓળખાતી. ગુજરાત ઉપરાંત ભારતના વિભિન્ન રાજ્યોમાં પથરાયેલી આ જ્ઞાતિ પંજાબ- હરિયાણામાં જગાજી, ગંગાનગર અને બિકાનેરમાં ભાટ રાજા, મારવાડમાં રાવજી, ઉ.પ્રદેશમાં રાયજી, પટિયાજી, અવધ, ગોરખપુર અને ગોંડામાં જશોધી, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં વહીવંચા, જોધપુર, શેખાવટી (રાજસ્થાન)માં તેઓ બડવા તરીકે અને ગુજરાત- સૌરાષ્ટ્રમાં બ્રહ્મભટ્ટ, બારોટજી, દેવ વગેરે નામથી ઓળખાય છે.
ભારતીય ઋષિઓએ આપણને જે સાંસ્કૃતિક પરંપરા અને સંસ્કારો આપ્યા છે તે પરિશુદ્ધ અને વૈજ્ઞાનિક છે. ગુરુ વશિષ્ટને એમ થયું કે હાલ જે લગ્નપ્રથા છે તે યોગ્ય નથી. એમને ગોત્રોની રચના કરવાનો વિચાર આવ્યો એટલે એમણે ઋષિ-મુનિઓ, બ્રાહ્મણો અને રાજાઓના સહકારથી બ્રાહ્મણ ઋષિના નામથી ગોત્ર શરૂ કર્યાં. આ પ્રત્યેક ગોત્રની નોંધ ભટ્ટ (ભાટ) રાખે. દરેક ગોત્રની પરિશુદ્ધતા અને યાદી જળવાઈ રહે તે માટે ધાર્મિક ક્રિયા અને તીર્થસ્થાનોની યાત્રા પ્રસંગે ફરજિયાત ગોત્ર ઉચ્ચાર કરાવવાનું બંધારણ પ્રસ્થાપિત કર્યું. એક ગોત્રમાં સામસામે, લગ્નસંબંધ વર્જ્ય ગણાતો. વર્તમાન વિજ્ઞાન કહે છે કે નજીકના લોહીના સંબંધથી બાળકો ખોડ-ખાંપણવાળાં જન્મે છે. (આજે તો કહેવાતા સુધરેલા સમાજમાં પિતરાઇ ભાઈબહેનોના, બે સગી બહેનોના બાળકોના અને સગા મામા ફોઇના દીકરા દીકરીઓ વરે છે.)

‘બારોટ અસ્મિતા’ના સ્વપ્નદ્રષ્ટા શ્રી કેસુભાઈ બારોટ નોંધે છે. પૌરાણિક કથા અનુસાર ભાટ લોકોની ઉત્પત્તિ મહાદેવના કપાળના પરસેવામાંથી થઈ છે. એમાં ઘણી પેઢીઓ પછી કાલિકાપ્રસાદ ભાટ થયા. એમને માતા કાલિકા પ્રસન્ન હતાં. માતાએ એમને કટારી આપી. આ કટારી પાસે રાખી કાલિકાપ્રસાદે ચારેય દિશામાં વિદ્યાવિજય કર્યો. ત્યારથી ભાટ કવિઓ કટારી ધારણ કરતા થયા. રાજા-મહારાજાઓના જામીનખતમાં ભાટોને સાક્ષીરૂપે લેવામાં આવતા. તેમાં કટારીનું ચિહ્ન દોરવામાં આવતું. (આમાં કોઈ પક્ષ કરારભંગ કરે તો ભાટ-બારોટ ત્રાગાં કરી બલિદાન આપતા એવાય ઘણા દાખલા નોંધાયા છે.)

પહેલી કટારી બ્રહ્મની તેના બ્રહ્મભટ્ટ થયા
બીજી કટારી વિષ્ણુની તેના ભોજક થયા
ત્રીજી કટારી મહેશની તેની રાણી ભાટ થયા.
ચોથી કટારી શક્તિની તેના રાવજી ભાટ થયા.
પાંચમી કટારી નાગની, તેના કંકાળી ભાટ થયા.
છઠ્ઠી કટારી છપ્પન ધાતુની તેના કૃષ્ણોત્તર થયા.
સાતમી કટારી ઇન્દ્રની તેના રૃપક ભાટ થયા.
આઠમી કટારી ચંદ્રની તેના માધવ ભાટ થયા.
નવમી કટારી સૂર્યની તેના નાગભાટ થયા.

કાલિકાપ્રસાદના દીકરા ચંડેસા ભાટ અને ચંડેશાના કરણ ભાટ થયા. કાવ્યશાસ્ત્રના વિદ્વાન એવા કરણ ભાટે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એમ ચાર વર્ણોની કાયદેસરની વંશાવળી બાંધી આપી અને બ્રહ્મભટ્ટોને વહેંચી આપી, ત્યારથી બ્રહ્મભટ્ટો વહીવંચા અથવા ચોપડિયા ભાટ ગણાયા. જૂના કાળે રાજામહારાજાઓ તરફથી ભાટોને ઇનામમાં હાથી, ઘોડા, ગામ ગરાસ મળતા. જૂના કાળે ચાર પ્રકારના વહીવંચા બારોટો હતા. નાગમગા, રાણીમગા, પહાડમગા અને સમુદ્રમગા. નાગમગા, બારોટોના યજમાન નાગદેવતા હતા. તેઓ નાગ પાસે જ માગતા. કિંવદંતી કહે છે કે નાગદેવ પ્રસન્ન થઈને તેમના પરિયાના પરિયા ખાય તેટલું ધન આપતા. તેઓ જીવનમાં એક જ વાર નાગને માગતા. રાણીમગા બારોટો રાણીવાસમાં જઈને રાણીઓ પાસે માગતા. પહાડમગા અને સમુદ્રમગા ડુંગર અને દરિયાદેવ પાસે માગતા. આજે તો આ ચારમાંથી કોઇ બારોટો પ્રગટ રહ્યા હોવાનું જાણમાં નથી, પણ જૂના દુહામાં આ વાત જણાય છે..

પહાડ મગા પણ જાણજો, નાગમગા નિરધાર,
દેવવંશી તે હોય છે કહીએ વારંવાર.

ધર્મગ્રંથો અનુસાર ચાર યુગમાં વિદ્વાન ભાટ કવિઓ થઈ ગયા છે. સતયુગમાં વેલંગ, બાલાસ અને ભીમસી, ત્રેતાયુગમાં બલિ રાજા પાસે પિંગલ અને શ્રીરામ પાસે રંપાલ, દ્વાપરયુગમાં પાંડવોના આશ્રયે સંજય અને કળિયુગમાં અમારા પર દુઃખ ભંજન અેવા વિક્રમરાજા પાસે વેતાળ નામના ખ્યાતનામ ભાટ-બારોટો થઈ ગયા.

ઇતિહાસના પાનાં ઉઘાડીએ તો જણાય છે કે ભાટ-બારોટોને લોકજાતિઓ સાથે જેટલો નાતો હતો એટલો રાજરજવાડાંઓ સાથે પણ હતો. વિદ્વાન ભાટો રાજા મહારાજાઓના દરબારમાં માનભર્યું સ્થાન પામ્યા હતા. રાજા ભોજ પાસે વિદ્યામલ ભાટ, પૃથ્વીરાજ ચૌહાણ પાસે ચંદભાટ, શાહબુદ્દીન ઘોરી પાસે કેદાર ભાટ, કનોજના રાજવી જયચંદ જોડે શ્રીકંઠ ભાટ, ચંદલ પરમાર પાસે જનક ભાટ, જગદેવ પરમાર પાસે કંકાળજી ભાટ, શાલિવાહન પાસે સતાભાટ, અકબર પાસે ગંગા ભાટ, નરહરિ, મહારાણા પ્રતાપ પાસે વિજય ભાટ, લાખા ફૂલાણી પાસે હંસરાજ ભાટ સિદ્ધરાજ પાસે શંકર ભાટ, જયશિખરી પાસે ગિરધર ભાટ જેવા સમર્થ ભાટ બારોટો એમના રાજ-દરબારને શોભાવતા હતા.

જૂના કાળે ભાટ-બારોટો માત્ર રાજદરબારોની શોભારૂપ જ નહોતા પણ યુદ્ધના સમયમાં શૌર્યગીતો લલકારીને રાજાઓને પોરસ ચડાવી પરાક્રમ દ્વારા વિજયી બનાવવામાં મદદરૂપ થતા. આ બારોટોએ લોકજાતિઓના ઘરખોરડાથી માંડીને રાજવીઓની મહેલાતો સુધીના ઇતિહાસને પોતાની ‘વહીઓ’માં કડીબદ્ધ રીતે જાળવી રાખ્યો છે. વહી રાખનાર અને વાંચનાર બારોટો, લોકસંસ્કૃતિના વાહકો જ નહીં વૈતાલિકો બની રહ્યા હતા. આ ભાટ બારોટો પાસે ચારણી સાહિત્યની જેમ બારોટી સાહિત્યના સમૃદ્ધ ભંડારો હાંફતા પડયા છે. અંગ્રેજ અમલદારો ફોર્બસ, કર્નલ, ટોડ, કર્નલ વોકર અને કવિ દલપતરામ જેવા ઇતિહાસ અને સાહિત્યપ્રેમીઓએ એમનાં હૈયાંકપાટ ઉઘડાવ્યા ત્યારે સમાજને એમના મૂલ્યવાન સાહિત્ય સર્જનની ભાળ મળી. લોકજીવનનો ઇતિહાસ અને સંસ્કૃતિના સુવર્ણકણોને પારખનાર ફોર્બસ રાસમાળાની પ્રસ્તાવનામાં નિખાલસપણે નોંધે છે કે.

તેના ઉપર બે ભાટની સહીઓ સાથે કટારીઓના નિશાન કાઢેલાં હતાં. તે જોઈને મારી જિજ્ઞાસા ઉદિત થઈ. મેં પૂછપરછ કરવા માંડી અને ભાટ જાતિના લોકોમાંથી મને જેનો સમાગમ કરવો ઘટે તેઓનો મેં સમાગમ કર્યો. ભાટ લોકોના સાહિત્ય ભંડારની મને આ રીતે ઝાંખી થઈ. ભાટની વાતોનું જ્ઞાન મેળવવા માટે મારે કોઈ દેશી માણસની આવશ્યકતા હતી. એમાં સદ્ભાગ્યે મને કવીશ્વર દલપતરામનો ભેટો થઈ ગયો.’ પછી રાસમાળા ભા.૧ અને ૨માં, બારોટના ચોપડા, કથાઓ, ગીતો અને સાહિત્યનો ભરપેટ ઉપયોગ કરી ને એમના પ્રાણવાન સાહિત્યનો પરિચય ગુજરાતીનો કક્કો નહીં જાણનાર ફોર્બસે આપણને સૌ પ્રથમવાર કરાવ્યો.

ઝવેરચંદ મેઘાણીને તેમની શોધયાત્રા દરમ્યાન ‘રંગ છે બારોટ’ સંગ્રહની કથાઓ વિદ્વાન બારોટ અને વાર્તાકાર શ્રી જેઠાભાઈ અરજણભાઈ પાસેથી સાંપડી હતી. મેઘાણીભાઈને ભાટ-બારોટોના સાહિત્ય ઉપર સંશોધન કરવાનો સમય મળ્યો હોત તો કાળની ગર્તામાં વિલીન થઈ ગયેલું ઘણું સાહિત્ય બચાવી લઈ શકાયું હોત. ઇકનોર (જિ.ઇટાવા)માં જન્મેલા ભાટ કવિ ગંગના સવૈયા તો આજે ય લોકજીભે રમતા જોવા મળે છે. 

એમાં કવિ સમજાવે છે કે માણસ માટે સૌથી બુરી ચીજ શું છે ?
બૂરો પ્રતીકો પંથ, બૂરો જંગલ કો વાસો
બૂરો પરનારી કો નેહ, બૂરો મૂરખ સો દાસો
બૂરી સૂમકી સેવ, બૂરો ભગિની ઘેર ભાઈ
બૂરી નાર કુલચ્છ, સાસ ઘર બૂરો જમાઈ
બૂરો પેટ પંપાળ બૂરો સૂરન મેં ભાગનો
કવિ ગંગ કહે અકબર સૂનો સબસે બૂરો માંગનો
ડોળિયાના ભક્તકવિ ગીગા બારોટે વર્ષાઋતુનું કેવું સુંદર વર્ણન આપ્યું છે !

મળ્યાં વાદળાં ઘઘૂંબી
કાળા મેઘવાળા ધરા માથે
ચોમાસારા સજયા,
ગર્યે સઘળા સમાઢ
વરામેલી ધરા સરે
ચડી ફોજ ઇન્દ્રવાળી
ગાઢ મેઘ ગાજ્યા
તૂટયા છપ્પનારા ગાઢ.

પૌરાણિક કાળથી ઊભી થયેલી વહીવંચાઓની પરંપરામાં દેવ, દાનવ, અને માનવના કર્તવ્ય, અકર્તવ્યની નોંધ રાખવાનું અને તેના દ્વારા પોતાની આજીવિકા રળવાનું બ્રહ્મદેવ દ્વારા જ ઠરાવવામાં આવ્યું. દરેક માણસ પોતાની ઉપજનો દસમો ભાગ બ્રહ્મરાવના સંતાનોને આપતો તેથી તેઓ દશોંદી નામે ઓળખાણા. સમય જતાં બંદીજનો ભગવાનના કથાકીર્તનમાં વળ્યા. મનુષ્યનો ઇતિહાસ અને વંશવર્ણન સુત ભાટના ભાગમાં આવ્યું અને ધર્મકથા કહેનાર સુતપુરાણી થયા. માગધ ભાટ બહુધા મનોરંજનનું કાર્ય કરતા, મધ્યકાળમાં આની કીર્તિવાન, ચતુરદિશા, યશવાન, તર્કવી, ચંડેસા, બુદ્ધિવંત, અદ્રષ્ટવી, વિજય અને હરિવંશ એમ નવ શાખાઓ થઈ, એમ શ્રી કેસુભાઈ બારોટ નોંધે છે.

ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભાટ-બારોટોની ૪૦૦ ઉપરાંત શાખો હોવાની નોંધ કનુભાઈ હરિભાઇ બારોટ (બાવળા) પાસેથી મળે છે. જેમાં મહત્ત્વની શાખો આ મુજબ છે. કનોજિયા, કચ્છવા, કલાધાર, કંકણ, કૃષ્ણોતર, કઠિયા, કટારિયા, ખીચી, ખંભાતિયા, ગઢિયા, ગુજર, ઘેલાણી, ચંડેસા, ચિત્રોડા, જાગીરદાર, જોધ્યા, નાગમગા, પારકર, પાનસેરિયા, બાગોરા, બડવા, બંદીજન, બારહઠ્ઠ, બરદાઈ, ભાસ્કર, ભાટ, મનાતર, મોલિયા, લખધીર, રેણુકા, રાવત, રાઠોડ, રનતપરિયા, રખૈયા, સોનરાજ, સોનરાત, સોઢાતર, સારંગ, સૂત, સુજાર, આણંદકા, ઉદાવત, બરદાઈ, આજોદરા, અગરાણી, મારૃ, જેસાણી, જોધા, દેવાયતકા, રાવ, રાવજી, ઘેલાણી, કંકાળી, પાલીમગા, વામગોતર, દેવલુક, ચિત્રોડા, આણંદકા વગેરે છે.

આમાંથી બધા જ બારોટો વહીવંચા નથી. કનોજિયા અથવા સિંધવા ભાટ, આંબેચા ભાટ, સોરઠિયા ભાટ, અમદાવાદી ભાટ વહીવંચા દેવ ગણાય છે. તેઓ વહી અર્થાત્ ચોપડા રાખે છે. શ્રી કાનાભાઈ ડાંગર કહે છે કે કાઠી દરબારોના ચોપડા રેણુકા શાખના બારોટ રાખે છે. ચારણોના વહીવંચા સોનારાત બારોટ છે. આયરોના બારોટ લખધીરકા શાખના છે. પરજિયા સોનીના બારોટ સાદુળકા શાખના છે. હરિજનોના બારોટ તૂરી અને ગરો છે. આમ આપણે ત્યાં દેવીપૂજકથી માંડીને વાણિયા સુધી અને હરિજનોથી માંડીને બ્રાહ્મણ સુધીની ૨૦૦ ઉપરાંત જાતિઓના વહીવંચા બારોટો છે.

વગડામાં વસવાટ કરનાર અભણ રબારી-ભરવાડોના ય વહીવંચા બારોટ છે. થાનગઢમાં વસવાટ કરતા વિજાણંદના વંશજ ૯૫ વર્ષના વયોવૃદ્ધ વહીવંચા લાભુભાઈ ભાંચળિયા છે. જાણીતા પપેટિયર મહિપત કવિનો પરિવાર પણ એક કાળે ભરવાડોના વહીવંચા તરીકે કાર્યશીલ હતો. સૌરાષ્ટ્રમાં ૨૦૦ ઉપરાંત જાતિઓનો વસવાટ જોવા મળે છે. આ બધી જ જાતિઓને પોતાના વહીવંચા બારોટો છે. અપવાદરૂપે લોહાણા, નાગર અને મેમણ આ ત્રણ જ્ઞાતિઓને પોતાના કોઇ વહીવંચા નથી એની વાત ફરી કોઇવાર.

જૂના જમાનામાં જ્યારે ઇતિહાસો લખાતા નહોતા ત્યારથી બારોટોના ચોપડા લખાતા આવ્યા છે. આ ‘વહી’ ચોપડામાં ભલે સામાજિક ઇતિહાસનું આલેખન ન હોય પણ જે તે જ્ઞાતિના કુળ અને મૂળનો દસ્તાવેજ એમાંથી સાંપડે છે. લોકસંસ્કૃતિને જાળવનારી આ પરંપરા આજે ઝડપથી લુપ્ત થવા માંડી છે. બારોટોના ભણેલા ગણેલા દીકરાઓ નોકરીધંધે લાગી જતાં તેમને ય આમાં રસ રહ્યો નથી. યજમાનો તરફથી ય બારોટોને પહેલાં જેવો ઉમળકાભર્યો આવકારો મળતો બંધ થયો છે એટલે બારોટજી બે ચાર વર્ષે આંટો આવી જાય. નવાં છોકરાંના નામ નોંધી જાય અને શીખ લઈને વિદાય થઈ જાય છે. જૂના કાળે વહીવંચા બારોટોની મહેમાનગતિ કેવી રીતે કરાતી તેની રસપ્રદ વાતું ફરી ક્યારેક કરશું.

આજે તો ગુજરાત. સૌરાષ્ટ્રના લોકજીવનમાંથી ભાટ, વહીવંચા બારોટ અને એમની વાણી સાવ જ વીસરાઇ ગયા છે. તેના અવશેષરૂપે પરંપરા ક્યાંક ક્યાંક ટાબકટીકરૂપે જોવા મળે છે. લોકજાતિઓના ઇતિહાસને પોતાના જીર્ણશીર્ણ પાનાંઓમાં સાચવીને બેઠેલા વહીવંચા બારોટોના ચોપડા આજે તો પટારામાં પુરાઇને પડયા છે. ‘વહી’ એટલે ચોપડા અને ‘વંચા’ એટલે વાંચનાર. ગુજરાતમાં આપણે ભાટ-ચારણ શબ્દ વાપરીએ છીએ એટલે એવું મનાય છે કે બેય એક જ જ્ઞાતિ છે, પણ હકીકતે ચારણ અને ભાટ અર્થાત્ બારોટ બંને જુદી જુદી જ્ઞાતિઓ છે. ચારણો પોતાના બારોટને ‘દેવ’ તરીકે ઓળખે છે. ચારણો જેવી જ બીજી જ્ઞાતિ બ્રહ્મભટ્ટ બારોટોની છે. આ બારોટો વહીવંચા તરીકે ઓળખાય છે. તેઓ માનવજાતનાં જાુદાં જાુદાં કુળો અને જ્ઞાતિઓની વંશાવલીના ચોપડા રાખે છે. જૂના કાળે તેઓ દર વર્ષે પોતાના જજમાનોમાં જતા અને પરણીને સાસરે આવેલી વહુઆરુઓ અને નવાં જન્મેલાં દીકરા-દીકરિયુંના નામ નોંધીને યજમાનના કુળની વેલ્ય ચોપડા ઉપર આગળ વધારતા જતા. આવા ચોપડિયા ભાટ બારોટોની પરંપરા ભારત સિવાય તમને દુનિયાના કોઇપણ દેશમાં જોવા નહીં મળે. આ ભારતીય સંસ્કૃતિની દેન છે.

વહીવંચા બારોટ પુરાણપ્રસિદ્ધ અને પ્રાચીન જાતિ છે. જૂનાકાળે તે સૂત, મગધ, બંદીજન, દેવરૂપ, બ્રહ્મરાવ, સ્તુતિપાઠક ઇત્યાદિ નામથી ઓળખાતી. ગુજરાત ઉપરાંત ભારતના વિભિન્ન રાજ્યોમાં પથરાયેલી આ જ્ઞાતિ પંજાબ- હરિયાણામાં જગાજી, ગંગાનગર અને બિકાનેરમાં ભાટ રાજા, મારવાડમાં રાવજી, ઉ.પ્રદેશમાં રાયજી, પટિયાજી, અવધ, ગોરખપુર અને ગોંડામાં જશોધી, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં વહીવંચા, જોધપુર, શેખાવટી (રાજસ્થાન)માં તેઓ બડવા તરીકે અને ગુજરાત- સૌરાષ્ટ્રમાં બ્રહ્મભટ્ટ, બારોટજી, દેવ વગેરે નામથી ઓળખાય છે.
ભારતીય ઋષિઓએ આપણને જે સાંસ્કૃતિક પરંપરા અને સંસ્કારો આપ્યા છે તે પરિશુદ્ધ અને વૈજ્ઞાનિક છે. ગુરુ વશિષ્ટને એમ થયું કે હાલ જે લગ્નપ્રથા છે તે યોગ્ય નથી. એમને ગોત્રોની રચના કરવાનો વિચાર આવ્યો એટલે એમણે ઋષિ-મુનિઓ, બ્રાહ્મણો અને રાજાઓના સહકારથી બ્રાહ્મણ ઋષિના નામથી ગોત્ર શરૂ કર્યાં. આ પ્રત્યેક ગોત્રની નોંધ ભટ્ટ (ભાટ) રાખે.

દરેક ગોત્રની પરિશુદ્ધતા અને યાદી જળવાઈ રહે તે માટે ધાર્મિક ક્રિયા અને તીર્થસ્થાનોની યાત્રા પ્રસંગે ફરજિયાત ગોત્ર ઉચ્ચાર કરાવવાનું બંધારણ પ્રસ્થાપિત કર્યું. એક ગોત્રમાં સામસામે, લગ્નસંબંધ વર્જ્ય ગણાતો. વર્તમાન વિજ્ઞાન કહે છે કે નજીકના લોહીના સંબંધથી બાળકો ખોડ-ખાંપણવાળાં જન્મે છે.

 (આજે તો કહેવાતા સુધરેલા સમાજમાં પિતરાઇ ભાઈબહેનોના, બે સગી બહેનોના બાળકોના અને સગા મામા ફોઇના દીકરા દીકરીઓ વરે છે.)

‘બારોટ અસ્મિતા’ના સ્વપ્નદ્રષ્ટા શ્રી કેસુભાઈ બારોટ નોંધે છે. પૌરાણિક કથા અનુસાર ભાટ લોકોની ઉત્પત્તિ મહાદેવના કપાળના પરસેવામાંથી થઈ છે. એમાં ઘણી પેઢીઓ પછી કાલિકાપ્રસાદ ભાટ થયા. એમને માતા કાલિકા પ્રસન્ન હતાં. માતાએ એમને કટારી આપી. આ કટારી પાસે રાખી કાલિકાપ્રસાદે ચારેય દિશામાં વિદ્યાવિજય કર્યો. ત્યારથી ભાટ કવિઓ કટારી ધારણ કરતા થયા. રાજા-મહારાજાઓના જામીનખતમાં ભાટોને સાક્ષીરૂપે લેવામાં આવતા. તેમાં કટારીનું ચિહ્ન દોરવામાં આવતું. (આમાં કોઈ પક્ષ કરારભંગ કરે તો ભાટ-બારોટ ત્રાગાં કરી બલિદાન આપતા એવાય ઘણા દાખલા નોંધાયા છે.)

આજે બ્રાહ્મણોમાં ૮૪ શાખાઓ છે. રાજપૂતોમાં ૩૬ શાખાઓ છે એમ વહીવંચા ભાટોની નવ કટારી (શાખા) ગણાય છે. કાલિકાપ્રસાદને નવ પુત્રો હતા એટલે નવ પ્રકારના ભાટ કહેવાયા. તેમની નવ કટારી આ પ્રમાણે છે ઃ ૧ દુર્ગાકટારી ૨ કમલ કટારી ૩ કમર કટારી ૪ અમર કટારી ૫ શામ કટારી ૬ બ્રહ્મકટારી ૭ રુદ્ર કટારી ૮. શ્રી કટારી અને ૯ સુંદર કટારી. વિવિધ કટારીના ભાટો ક્યાંથી ઉત્પન્ન થયા તેની વિગત બારોટના કટારી ગીતમાંથી આ પ્રમાણે સાંપડે છે.

પહેલી કટારી બ્રહ્મની તેના બ્રહ્મભટ્ટ થયા
બીજી કટારી વિષ્ણુની તેના ભોજક થયા
ત્રીજી કટારી મહેશની તેની રાણી ભાટ થયા.
ચોથી કટારી શક્તિની તેના રાવજી ભાટ થયા.
પાંચમી કટારી નાગની, તેના કંકાળી ભાટ થયા.
છઠ્ઠી કટારી છપ્પન ધાતુની તેના કૃષ્ણોત્તર થયા.
સાતમી કટારી ઇન્દ્રની તેના રૃપક ભાટ થયા.
આઠમી કટારી ચંદ્રની તેના માધવ ભાટ થયા.
નવમી કટારી સૂર્યની તેના નાગભાટ થયા.
કાલિકાપ્રસાદના દીકરા ચંડેસા ભાટ અને ચંડેશાના કરણ ભાટ થયા. 

કાવ્યશાસ્ત્રના વિદ્વાન એવા કરણ ભાટે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એમ ચાર વર્ણોની કાયદેસરની વંશાવળી બાંધી આપી અને બ્રહ્મભટ્ટોને વહેંચી આપી, ત્યારથી બ્રહ્મભટ્ટો વહીવંચા અથવા ચોપડિયા ભાટ ગણાયા. જૂના કાળે રાજામહારાજાઓ તરફથી ભાટોને ઇનામમાં હાથી, ઘોડા, ગામ ગરાસ મળતા. જૂના કાળે ચાર પ્રકારના વહીવંચા બારોટો હતા. નાગમગા, રાણીમગા, પહાડમગા અને સમુદ્રમગા. નાગમગા, બારોટોના યજમાન નાગદેવતા હતા. તેઓ નાગ પાસે જ માગતા. કિંવદંતી કહે છે કે નાગદેવ પ્રસન્ન થઈને તેમના પરિયાના પરિયા ખાય તેટલું ધન આપતા. તેઓ જીવનમાં એક જ વાર નાગને માગતા. રાણીમગા બારોટો રાણીવાસમાં જઈને રાણીઓ પાસે માગતા. પહાડમગા અને સમુદ્રમગા ડુંગર અને દરિયાદેવ પાસે માગતા. આજે તો આ ચારમાંથી કોઇ બારોટો પ્રગટ રહ્યા હોવાનું જાણમાં નથી, પણ જૂના દુહામાં આ વાત જણાય છે..

પહાડ મગા પણ જાણજો, નાગમગા નિરધાર,
દેવવંશી તે હોય છે કહીએ વારંવાર.
ધર્મગ્રંથો અનુસાર ચાર યુગમાં વિદ્વાન ભાટ કવિઓ થઈ ગયા છે. સતયુગમાં વેલંગ, બાલાસ અને ભીમસી, ત્રેતાયુગમાં બલિ રાજા પાસે પિંગલ અને શ્રીરામ પાસે રંપાલ, દ્વાપરયુગમાં પાંડવોના આશ્રયે સંજય અને કળિયુગમાં વિક્રમરાજા પાસે વેતાળ નામના ખ્યાતનામ ભાટ-બારોટો થઈ ગયા.

ઇતિહાસના પાનાં ઉઘાડીએ તો જણાય છે કે ભાટ-બારોટોને લોકજાતિઓ સાથે જેટલો નાતો હતો એટલો રાજરજવાડાંઓ સાથે પણ હતો. વિદ્વાન ભાટો રાજા મહારાજાઓના દરબારમાં માનભર્યું સ્થાન પામ્યા હતા. રાજા ભોજ પાસે વિદ્યામલ ભાટ, પૃથ્વીરાજ ચૌહાણ પાસે ચંદભાટ, શાહબુદ્દીન ઘોરી પાસે કેદાર ભાટ, કનોજના રાજવી જયચંદ જોડે શ્રીકંઠ ભાટ, ચંદલ પરમાર પાસે જનક ભાટ, જગદેવ પરમાર પાસે કંકાળજી ભાટ, શાલિવાહન પાસે સતાભાટ, અકબર પાસે ગંગા ભાટ, નરહરિ, મહારાણા પ્રતાપ પાસે વિજય ભાટ, લાખા ફૂલાણી પાસે હંસરાજ ભાટ સિદ્ધરાજ પાસે શંકર ભાટ, જયશિખરી પાસે ગિરધર ભાટ જેવા સમર્થ ભાટ બારોટો એમના રાજ-દરબારને શોભાવતા હતા.

જૂના કાળે ભાટ-બારોટો માત્ર રાજદરબારોની શોભારૂપ જ નહોતા પણ યુદ્ધના સમયમાં શૌર્યગીતો લલકારીને રાજાઓને પોરસ ચડાવી પરાક્રમ દ્વારા વિજયી બનાવવામાં મદદરૂપ થતા. આ બારોટોએ લોકજાતિઓના ઘરખોરડાથી માંડીને રાજવીઓની મહેલાતો સુધીના ઇતિહાસને પોતાની ‘વહીઓ’માં કડીબદ્ધ રીતે જાળવી રાખ્યો છે. વહી રાખનાર અને વાંચનાર બારોટો, લોકસંસ્કૃતિના વાહકો જ નહીં વૈતાલિકો બની રહ્યા હતા. આ ભાટ બારોટો પાસે ચારણી સાહિત્યની જેમ બારોટી સાહિત્યના સમૃદ્ધ ભંડારો હાંફતા પડયા છે. અંગ્રેજ અમલદારો ફોર્બસ, કર્નલ, ટોડ, કર્નલ વોકર અને કવિ દલપતરામ જેવા ઇતિહાસ અને સાહિત્યપ્રેમીઓએ એમનાં હૈયાંકપાટ ઉઘડાવ્યા ત્યારે સમાજને એમના મૂલ્યવાન સાહિત્ય સર્જનની ભાળ મળી. લોકજીવનનો ઇતિહાસ અને સંસ્કૃતિના સુવર્ણકણોને પારખનાર ફોર્બસ રાસમાળાની પ્રસ્તાવનામાં નિખાલસપણે નોંધે છે કે.
‘હું સરકારી અધિકાર ઉપર હતો. એ વખતે મારી પાસે એક કાગળ રજૂ કરવામાં આવ્યો. તેના ઉપર બે ભાટની સહીઓ સાથે કટારીઓના નિશાન કાઢેલાં હતાં. તે જોઈને મારી જિજ્ઞાસા ઉદિત થઈ. મેં પૂછપરછ કરવા માંડી અને ભાટ જાતિના લોકોમાંથી મને જેનો સમાગમ કરવો ઘટે તેઓનો મેં સમાગમ કર્યો. ભાટ લોકોના સાહિત્ય ભંડારની મને આ રીતે ઝાંખી થઈ. ભાટની વાતોનું જ્ઞાન મેળવવા માટે મારે કોઈ દેશી માણસની આવશ્યકતા હતી. એમાં સદ્ભાગ્યે મને કવીશ્વર દલપતરામનો ભેટો થઈ ગયો.’ પછી રાસમાળા ભા.૧ અને ૨માં, બારોટના ચોપડા, કથાઓ, ગીતો અને સાહિત્યનો ભરપેટ ઉપયોગ કરી ને એમના પ્રાણવાન સાહિત્યનો પરિચય ગુજરાતીનો કક્કો નહીં જાણનાર ફોર્બસે આપણને સૌ પ્રથમવાર કરાવ્યો.
ઝવેરચંદ મેઘાણીને તેમની શોધયાત્રા દરમ્યાન ‘રંગ છે બારોટ’ સંગ્રહની કથાઓ વિદ્વાન બારોટ અને વાર્તાકાર શ્રી જેઠાભાઈ અરજણભાઈ પાસેથી સાંપડી હતી. મેઘાણીભાઈને ભાટ-બારોટોના સાહિત્ય ઉપર સંશોધન કરવાનો સમય મળ્યો હોત તો કાળની ગર્તામાં વિલીન થઈ ગયેલું ઘણું સાહિત્ય બચાવી લઈ શકાયું હોત. ઇકનોર (જિ.ઇટાવા)માં જન્મેલા ભાટ કવિ ગંગના સવૈયા તો આજે ય લોકજીભે રમતા જોવા મળે છે. એમાં કવિ સમજાવે છે કે માણસ માટે સૌથી બુરી ચીજ શું છે ?
બૂરો પ્રતીકો પંથ, બૂરો જંગલ કો વાસો
બૂરો પરનારી કો નેહ, બૂરો મૂરખ સો દાસો
બૂરી સૂમકી સેવ, બૂરો ભગિની ઘેર ભાઈ
બૂરી નાર કુલચ્છ, સાસ ઘર બૂરો જમાઈ
બૂરો પેટ પંપાળ બૂરો સૂરન મેં ભાગનો
કવિ ગંગ કહે અકબર સૂનો સબસે બૂરો માંગનો
ડોળિયાના ભક્તકવિ ગીગા બારોટે વર્ષાઋતુનું કેવું સુંદર વર્ણન આપ્યું છે !
મળ્યાં વાદળાં ઘઘૂંબી
કાળા મેઘવાળા ધરા માથે
ચોમાસારા સજયા,
ગર્યે સઘળા સમાઢ
વરામેલી ધરા સરે
ચડી ફોજ ઇન્દ્રવાળી
ગાઢ મેઘ ગાજ્યા
તૂટયા છપ્પનારા ગાઢ.

પૌરાણિક કાળથી ઊભી થયેલી વહીવંચાઓની પરંપરામાં દેવ, દાનવ, અને માનવના કર્તવ્ય, અકર્તવ્યની નોંધ રાખવાનું અને તેના દ્વારા પોતાની આજીવિકા રળવાનું બ્રહ્મદેવ દ્વારા જ ઠરાવવામાં આવ્યું. દરેક માણસ પોતાની ઉપજનો દસમો ભાગ બ્રહ્મરાવના સંતાનોને આપતો તેથી તેઓ દશોંદી નામે ઓળખાણા. સમય જતાં બંદીજનો ભગવાનના કથાકીર્તનમાં વળ્યા. મનુષ્યનો ઇતિહાસ અને વંશવર્ણન સુત ભાટના ભાગમાં આવ્યું અને ધર્મકથા કહેનાર સુતપુરાણી થયા. માગધ ભાટ બહુધા મનોરંજનનું કાર્ય કરતા, મધ્યકાળમાં આની કીર્તિવાન, ચતુરદિશા, યશવાન, તર્કવી, ચંડેસા, બુદ્ધિવંત, અદ્રષ્ટવી, વિજય અને હરિવંશ એમ નવ શાખાઓ થઈ, એમ શ્રી કેસુભાઈ બારોટ નોંધે છે.

ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભાટ-બારોટોની ૪૦૦ ઉપરાંત શાખો હોવાની નોંધ કનુભાઈ હરિભાઇ બારોટ (બાવળા) પાસેથી મળે છે. જેમાં મહત્ત્વની શાખો આ મુજબ છે. કનોજિયા, કચ્છવા, કલાધાર, કંકણ, કૃષ્ણોતર, કઠિયા, કટારિયા, ખીચી, ખંભાતિયા, ગઢિયા, ગુજર, ઘેલાણી, ચંડેસા, ચિત્રોડા, જાગીરદાર, જોધ્યા, નાગમગા, પારકર, પાનસેરિયા, બાગોરા, બડવા, બંદીજન, બારહઠ્ઠ, બરદાઈ, ભાસ્કર, ભાટ, મનાતર, મોલિયા, લખધીર, રેણુકા, રાવત, રાઠોડ, રનતપરિયા, રખૈયા, સોનરાજ, સોનરાત, સોઢાતર, સારંગ, સૂત, સુજાર, આણંદકા, ઉદાવત, બરદાઈ, આજોદરા, અગરાણી, મારૃ, જેસાણી, જોધા, દેવાયતકા, રાવ, રાવજી, ઘેલાણી, કંકાળી, પાલીમગા, વામગોતર, દેવલુક, ચિત્રોડા, આણંદકા વગેરે છે.
આમાંથી બધા જ બારોટો વહીવંચા નથી. કનોજિયા અથવા સિંધવા ભાટ, આંબેચા ભાટ, સોરઠિયા ભાટ, અમદાવાદી ભાટ વહીવંચા દેવ ગણાય છે. તેઓ વહી અર્થાત્ ચોપડા રાખે છે. શ્રી કાનાભાઈ ડાંગર કહે છે કે કાઠી દરબારોના ચોપડા રેણુકા શાખના બારોટ રાખે છે. ચારણોના વહીવંચા સોનારાત બારોટ છે. આયરોના બારોટ લખધીરકા શાખના છે. પરજિયા સોનીના બારોટ સાદુળકા શાખના છે. હરિજનોના બારોટ તૂરી અને ગરો છે. આમ આપણે ત્યાં દેવીપૂજકથી માંડીને વાણિયા સુધી અને હરિજનોથી માંડીને બ્રાહ્મણ સુધીની ૨૦૦ ઉપરાંત જાતિઓના વહીવંચા બારોટો છે.

વગડામાં વસવાટ કરનાર અભણ રબારી-ભરવાડોના ય વહીવંચા બારોટ છે. થાનગઢમાં વસવાટ કરતા વિજાણંદના વંશજ ૯૫ વર્ષના વયોવૃદ્ધ વહીવંચા લાભુભાઈ ભાંચળિયા છે. જાણીતા પપેટિયર મહિપત કવિનો પરિવાર પણ એક કાળે ભરવાડોના વહીવંચા તરીકે કાર્યશીલ હતો. સૌરાષ્ટ્રમાં ૨૦૦ ઉપરાંત જાતિઓનો વસવાટ જોવા મળે છે. આ બધી જ જાતિઓને પોતાના વહીવંચા બારોટો છે. અપવાદરૂપે લોહાણા, નાગર અને મેમણ આ ત્રણ જ્ઞાતિઓને પોતાના કોઇ વહીવંચા નથી એની વાત ફરી કોઇવાર.

જૂના જમાનામાં જ્યારે ઇતિહાસો લખાતા નહોતા ત્યારથી બારોટોના ચોપડા લખાતા આવ્યા છે. આ ‘વહી’ ચોપડામાં ભલે સામાજિક ઇતિહાસનું આલેખન ન હોય પણ જે તે જ્ઞાતિના કુળ અને મૂળનો દસ્તાવેજ એમાંથી સાંપડે છે. લોકસંસ્કૃતિને જાળવનારી આ પરંપરા આજે ઝડપથી લુપ્ત થવા માંડી છે. બારોટોના ભણેલા ગણેલા દીકરાઓ નોકરીધંધે લાગી જતાં તેમને ય આમાં રસ રહ્યો નથી. યજમાનો તરફથી ય બારોટોને પહેલાં જેવો ઉમળકાભર્યો આવકારો મળતો બંધ થયો છે એટલે બારોટજી બે ચાર વર્ષે આંટો આવી જાય. નવાં છોકરાંના નામ નોંધી જાય અને શીખ લઈને વિદાય થઈ જાય છે. 

જૂના કાળે વહીવંચા બારોટોની મહેમાનગતિ કેવી રીતે કરાતી તેની રસપ્રદ વાતું ફરી ક્યારેક કરશું...

પોસ્ટ મા કોઈ ભૂલ હોય કે વધુ માહિતી હોય તો જણાવી શકો

આભાર | જય માતાજી | MD Parmar - Gir

यदि पत्नी किसी अन्य पुरूष से पुत्र प्राप्त कर ले, तो उस पर किसका अधिकार रहेगा?

यदि पत्नी किसी अन्य पुरूष से पुत्र प्राप्त कर ले, तो उस पर किसका अधिकार रहेगा?

एक गाँव था , उसमें एक गरीब आदमी रहता था । उसकी शादी हो गई , दोनो आराम से रहने लगे ।

कुछ दिनों बाद वह आदमी अपनी पत्नी से बोला - मै अब बाहर व्यापार करने जा रहा हूँ , आज ही के दिन एक बरस बाद लौट आऊँगा !!! ऐसा कह कर पति चला गया ,

पति वहाँ व्यापार में व्यस्त हो गया और पत्नी यहाँ अकेली थी , पत्नी रोज सुबह नहा धोकर पैदल ही सब्जी खरीदने जाती थी ,

उसी बाजार में एक धनवान पुरूष भी रोज कार से सब्जी खरीदने आता था , वह रोज इस महिला को आते हुए देखता था , एक दिन वह पुरूष उस महिला से बोला - आओ मै आपको घर तक छोड़ दूँगा

नही ! मै चली जाऊँगी

डरो मत !! मेरा घर भी उसकी अगली गली में है, मै आपको सकुशल पहुँचा दूँगा ,

अब वह स्त्री कार में बैठ गई , उस पुरूष ने शांति विनम्रता और शालीनता के साथ उस स्त्री को उसके घर के सामने उतार कर चला गया ,

अब यह रोज का क्रम बन गया ,

एक दिन वह पुरूष उस स्त्री से स्नेह तथा आदर से बोला - आओ चाय पीकर चली जाना , स्त्री ने उसका आग्रह स्वीकार कर लिया तथा चाय पीकर चली गई , सिलसिला आगे बढ़ा भोजन भी होने लगा , उन दोनो के मध्य प्रेम उत्पन्न हो गया और परिणाम हुआ - एक सुन्दर पुत्र

अब वह स्त्री अपने पुत्र को उस पुरूष के घर ही रखती व नित्य एक बार जाकर उसे लाड़ प्यार से दूध पिला कर लौट आती

एक बरस पूरा हो गया , पति के लौट आने की तारीख़ आ गई !! पति आ गया !! अब पत्नी का ध्यान पुत्र में होने के कारण वह पति की बातों पर ध्यान न दे पा रही थी , उसे अशांत व खिन्न देखकर पति ने उससे पूछा - सच सच बता क्या हुआ ?

तब पत्नी से सब बात कह दी और पुत्र की याद आना बताया !!

पति बोला - अपना पुत्र है ! जा ले आ !!

पत्नी गई और जाकर उस पुरूष से बोली कि मेरे पति आ गये हैं और मै अपना पुत्र लेने आई हूँ ,

वह पुरूष बोला - पुत्र नही दूँगा , वह मेरा है

अब स्त्री और उसका पति दोनों पुत्र माँग रहें हैं तथा वह पुरूष पुत्र को अपने पास रखना चाहता है। मामला न्यायालय में गया । न्यायाधीश के समक्ष सबने अपने तर्क़ सुनाए।

(1) पति ने कहा - जब मेरी शादी हुई तो मेरे पास 5 एकड़ जमीन थी । मै व्यापार करने परदेश गया तथा यह कहकर गया कि जब बोवनी का समय आएगा तब मै आ जाऊँगा परन्तु यदि किसी कारण न आ पाऊँ तो तू किसी से खेत बुआ लेना , बरसात शुरू हो गई और मै न आ पाया तो मेरी पत्नी ने मेरा खेत दूसरे से बुआ लिया , अब बोने वाला व्यक्ति कह रहा है कि फसल मेरी है !! तो फसल तो खेत मालिक की ही रहेगी !! बुआई करने वाला व्यक्ति चाहे तो मजदूरी ले ले !! परन्तु फसल पर अधिकार तो खेत मालिक का ही रहेगा ।।

(2) उस पुरूष ने कहा - मै एक रोज सैर करने गया , सड़क पर मुझे एक खाली डिब्बी पड़ी मिली , मैने इधर उधर देखा - मुझे कोई डिब्बी का मालिक दिखाई न दिया , डिब्बी सुन्दर थी !

मैने डिब्बी उठा ली तथा अपने जेब से एक हीरा निकाल कर डिब्बी मे रख दिया , दूसरे दिन मुझे एक आदमी मिला , वह कहने लगा यह डिब्बी तो मेरी है !! मैने डिब्बी मे से हीरा निकाल कर अपने पास रख लिया और डिब्बी उसके मालिक को लौटा दी , अब वह आदमी कहता है कि हीरा भी मुझे दो !! हीरा तो मैने रखा था तो हीरा तो मै ही रखूँगा, उसकी डिब्बी मै वापस देने को तैयार हूँ पर हीरे का मालिक तो मै ही हूँ!!

(3) पत्नी ने कहा - जब मेरी शादी हुई तो मेरे पिता ने एक भैंस दी थी , भैंस दूध देती थी , एक दिन मेरे पास जामन नही था

( दूध को जमाकर दही बनाकर घी निकालने के लिए दूध में थोड़ा सा दही डालना पडता है उसे जामन कहते हैं)

मैने एक पड़ौसी से माँगकर जामन ले लिया तथा दूध जमा लिया फिर मैने उस दही की देखभाल की तथा मथ कर घी निकाला ! अब वह जामन देने वाला कह रहा है कि घी मेरा है !! घी तो उस का ही रहेगा जिसका दूध था !! जरा सा जामन दे देने से घी उसका कैसे हो सकता है ? वह चाहे तो जामन के पैसे ले ले ??

तीनों के अपने अपने किस्से व तर्क थे , तीनों की बात सुनकर न्यायाधीश महोदय ने सन्यास ले लिया ।

अब पुत्र किसे मिलना चाहिये ?
*है क्या जवाब किसी के पास*

Wednesday 5 January 2022

બારોટ ના ચોપડા એ ગુગલ ને પાછળ છોડ્યું ??

ગુજરાત ના ભરૂચ ના ઝાડેસ્વર ના વહીવંચા બારોટ નો 410. પાનાંનો ચોપડો ખુલ્યો. હતો જેમાં ગામની 750. વર્ષ જૂની વંશાવળી ફરી જીવંત થઈ જો વાત કરવામા આવે તો વિક્રમ સવંત 13થી અત્યાર સુધી ની 250. ઘરોના લેઉઆ પાટીદાર લોકોની વંશાવળી બારોટ ના ચોપડા માં કેદ હતી જેમાં લોકોને કુળ. ગૌત્ર. મૂળ પરવ સહિત ની તમામ માહિતી બારોટ પાસે અકબંધ હોય છે જેમાં વૈદિકકાળથી ચાલી આવતી પેઢી દર પેઢી વંશાવળી ની પરંપરા આધુનિક યુગમાં જોવા મળી હતી જે લુપ્તતાના આરે આવીને ઉભી છે ખાસ કરીને વાત કરવામાં આવે તો ભરૂચ ના ઝાડેસ્વર ગામના 250 પરિવારનો 750. વર્ષ જૂનો ઇતિહાસ. પરંપરા રીતિ રિવાજ. કુળ. ગૌત્ર. અને વંશાવળી નો ચોપડો 47 વર્ષ બાદ ફરી ગામમાં અમદાવાદ ના કનુભાઈ પરસોતમ ભાઈ બારોટ આવી પહોંચતા ખુલ્યો હતો .જેમાં અખિલ વિશ્વ વંશાવળી વહીવંચા બરોટના ઝાડેસ્વર ગામના 410 પાનાના ચોપડા મુજબ ભરૂચ નું ઝાડેસ્વર ઇતિહાસ ની વાત કરવામા આવે તો ગામ વિક્રમ સવંત 13 મી સદીમાં વસ્યું હતું. જેમાં 11 ફળિયાના 250 પરિવારોની 750. વર્ષની વંશાવળી લખાયેલી છે હાલ ડિઝિટલ યુગમાં વંશજોની માહિતી એકત્ર રાખવાની અને વંશાવળી પ્રણાલી લુપ્તતાના આરે છે ત્યારે નવી પેઢીને ખબર પડે તે માટે ગામમાં 47 વર્ષ બાદ ઝાડેરવર ની વંશાવળી સાથે કનુભાઈ બારોટનો આમંત્રણ આપતા તેમનું આગમન થયું હતું વૈદિક કાળથી વંશાવળી ચાલી આવે છે જેમાં ઝાડેસ્વર ગામની વંશાવળી મુજબ ગામમાં વસેલા 750 લેઉઆ પાટીદાર સમાજનાં પરિવારોને અટક દેસાઈ અને અમીન તરીકેનું બિરૂદ મળેલું. દેસાઈપણું તેમને દિલ્હી ના બાદશાહ તરફથી અપાયેલું. ગ્રામજનોએ નવાબ પાસે થી ઇજારો મેળવી સોના મહોરો આપી જમીનો મેળવી હતી તેવું બારોટ ના ચોપડે થી માહિતી પ્રાપ્ત થઇ હતી નોંધનીય છે કે આ વંશાવળી માં હાલ ગામના દરેક લોકો તેમની પેઢી લખાવશે અને પરંપરાગત રીતે બારોટ નું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું.

Sunday 15 August 2021

सगत रासो - Sagat Raso

એક એવી સત્ય ઘટના કે જે કોઇને કહેવામાં આવતી નથી!!

અકબર દર વર્ષે દિલ્હીમાં નૌરોઝ મેળો યોજતો હતો, જેમાં પુરુષોને પ્રવેશ નિષેધ હતો...!

આ મેળામાં સ્ત્રીઓની વેશભૂષામાં અકબર જાતો હતો અને જે સ્ત્રી એને ગમી જાતી (એનામાં મોહી પડતો હતો) એને એની દાસીઓ છળકપટથી અકબર સન્મુખ લઈ જાતી હતી...!

એક દિવસ નૌરોઝના મેળામાં મહારાણા પ્રતાપની ભત્રીજી, અનુજ શક્તિસિંહની દીકરી મેળાની સજાવટ જોવા આવી. એનું નામ બાઇસા કિરણદેવી હતું અને એ બિકાનેરના પૃથ્વીરાજજી સાથે પરણી હતી. બાઇસા કિરણદેવીનાં રૂપ અને સૌંદર્ય જોતાં જ અકબર એનામાં એવો તો મોહી પડ્યો કે પોતાની જાત ઉપર કાબૂ ન રાખી શક્યો. એણે કશું જ લાંબું-ટૂંકું વિચાર્યા વગર જ દાસીઓ મારફતે ઝનાના મહેલમાં બોલાવી લીધી..!

એ પછી બાઇસા કિરણદેવીને અકબરે સ્પર્શ કરવા  પ્રયાસ કર્યો, પણ બાઇસા કિરણદેવી એની દાનત પામી ગઈ ... કિરણદેવીએ એક પળનોયે વિલંબ કર્યા વગર જ પોતાની કેડ પર રાખેલ મ્યાનમાંથી તલવાર એક જ ઝાટકે બહાર ખેંચી કાઢી અને અકબરને જોરદાર લાત મારીને ભોં ભેગો કરી દીધો; એની છાતી ઉપર પગ દઈને તલવાર અકબરની ગરદન પર રાખી દીધી...!!

અને કહ્યું,... નીચ...., ...નરાધમ, તને ખબર નથી કે હું એ મહારાણા પ્રતાપની ભત્રીજી છું, કે...   જેનાં નામ માત્રથી તારી ઊંઘ હરામ થઈ જાય છે.....!!  બોલ, તારી અંતીમ ઇચ્છા શું છે..???

અકબરનું લોહી સૂકાઈ ગયું...!

કદાપિ વિચાર્યું ય નહોતું કે કહેવાતો સમ્રાટ અકબર બાઇસા કિરણદેવી નામની સ્ત્રીનાં ચરણોમાં ધૂળ ચાટતો થઈ જાશે..!!!!!

અકબર બોલ્યો : હું ઓળખવામાં માર ખાઈ ગયો છું...;   દેવી, મને માફ કરી દો..!

ત્યારે બાઇસા કિરણદેવીએ કહ્યું : આજ પછી કોઇ દિવસ દિલ્હીમાં નૌરોઝ મેળો ભરવાનો નથી...!!
અને તું કોઇ દિ' કોઇ સ્ત્રીને હેરાન પરેશાન કરતો નહીં...!

અકબરે બે હાથ જોડીને વચન આપ્યું કે આજ પછી કોઇ દિવસ નૌરોઝ મેળો નહીં ભરું!!!

તે દિવસથી કાયમ માટે દિલ્હીમાં નૌરોઝ મેળો ભરાતો બંધ થઈ ગયો!

ગિરધર આસિયા રચિત सगत रासो માં ૬૩૨માં પાનાં પર આ ઘટનાનું વર્ણન થયેલું છે.

બિકાનેર સંગ્રહાલયમાં લગાવેલાં એક ચિત્ર સાથે લખેલ દોહામાં આ ઘટના કહેવાઈ છે...

"किरण सिंहणी सी चढ़ी, उर पर खींच कटार..!
भीख मांगता प्राण की, अकबर हाथ पसार....!!"

ભોં ભેગા કરેલા અકબરની છાતી ઉપર પગ રાખીને ઊભેલી વીરાંગના કિરણદેવીનું એ ચિત્ર આજે જયપુરનાં સંગ્રહાલયમાં સચવાયેલું જોવા મળે છે.

આપણા આવા ગૌરવવંતા ઇતિહાસનાં પૃષ્ઠો પર સૂવર્ણાક્ષરે આલેખાયેલી ખમીરવંતી વીરાંગનાઓની, ખુમારી ભરી યશગાથાનો વ્યાપક/બહોળો પ્રચાર-પ્રસાર કરો અને ધર્મનાં રક્ષણ કાજે આવી વાર્તાઓ સહુને સંભળાવો.

કોટી કોટી વંદન એ ક્ષત્રિયણીને.👏👏👏

Thursday 15 July 2021

मुगलों को महान बतलाने वाला नकली इतिहास

जब औरंगजेब ने मथुरा का श्रीनाथ मंदिर तोड़ा तो मेवाड़ के नरेश राज सिंह 100 मस्जिद तुड़वा दिये थे।
अपने पुत्र भीम सिंह को गुजरात भेजा, कहा 'सब मस्जिद तोड़ दो तो भीम सिंह ने 300 मस्जिद तोड़ दी थी'।

वीर दुर्गादास राठौड़ ने औरंगजेब की नाक में दम कर दिया था और महाराज अजीत सिंह को राजा बनाकर ही दम लिया।

कहा जाता है कि दुर्गादास राठौड़ का भोजन, जल और शयन सब अश्व के पार्श्व पर ही होता था। वहाँ के लोकगीतों में ये गाया जाता है कि यदि दुर्गादास न होते तो राजस्थान में सुन्नत हो जाती।

वीर दुर्गादास राठौड़ भी शिवाजी के जैसे ही छापामार युद्ध की कला में विशेषज्ञ थे। 

मध्यकाल का दुर्भाग्य बस इतना है कि हिन्दू संगठित होकर एक संघ के अंतर्गत नहीं लड़े, अपितु भिन्न भिन्न स्थानों पर स्थानीय रूप से प्रतिरोध करते रहे।

औरंगजेब के समय दक्षिण में शिवाजी, राजस्थान में दुर्गादास, पश्चिम में सिख गुरु गोविंद सिंह और पूर्व में लचित बुरफुकन, बुंदेलखंड में राजा छत्रसाल आदि ने भरपूर प्रतिरोध किया और इनके प्रतिरोध का ही परिणाम था कि औरंगजेब के मरते ही मुगलवंश का पतन हो गया।

इतिहास साक्षी रहा है कि जब जब आततायी अत्यधिक बर्बर हुए हैं, हिन्दू अधिक संगठित होकर प्रतिरोध किया है। हिन्दू स्वतंत्र चेतना के लिए ही बना है। हिंदुओं का धर्मांतरण सूफियों ने अधिक किया है। तलवार का प्रतिरोध तो उसने सदैव किया है, बस सूफियों और मिशनरियों से हार जाता है।
 बाबर ने मुश्किल से कोई 4 वर्ष राज किया। हुमायूं को ठोक पीटकर भगा दिया। मुग़ल साम्राज्य की नींव अकबर ने डाली और जहाँगीर, शाहजहाँ से होते हुए औरंगजेब आते आते उखड़ गया।
कुल 100 वर्ष (अकबर 1556ई. से औरंगजेब 1658ई. तक) के समय के स्थिर शासन को मुग़ल काल नाम से इतिहास में एक पूरे पार्ट की तरह पढ़ाया जाता है....
मानो सृष्टि आरम्भ से आजतक के कालखण्ड में तीन भाग कर बीच के मध्यकाल तक इन्हीं का राज रहा....!

अब इस स्थिर (?) शासन की तीन चार पीढ़ी के लिए कई किताबें, पाठ्यक्रम, सामान्य ज्ञान, प्रतियोगिता परीक्षाओं में प्रश्न, विज्ञापनों में गीत, ....इतना हल्ला मचा रखा है, मानो पूरा मध्ययुग इन्हीं 100 वर्षों के इर्द गिर्द ही है।

जबकि उक्त समय में मेवाड़ इनके पास नहीं था। दक्षिण और पूर्व भी एक सपना ही था।
अब जरा विचार करें..... क्या भारत में अन्य तीन चार पीढ़ी और शताधिक वर्षों तक राज्य करने वाले वंशों को इतना महत्त्व या स्थान मिला है ?
*अकेला विजयनगर साम्राज्य ही 300 वर्षों तक टिका रहा।  
हम्पी नगर में हीरे माणिक्य की मण्डियां लगती थीं।
 महाभारत युद्ध के बाद 1006 वर्ष तक जरासन्ध वंश के 22 राजाओं ने, 
5 प्रद्योत वंश के राजाओं ने 138 वर्ष , 
10 शैशुनागों ने 360 वर्षों तक , 
9 नन्दों ने 100 वर्षों तक ,
 12 मौर्यों ने 316 वर्षों तक ,
 10 शुंगों ने 300 वर्षों तक ,
 4 कण्वों ने 85 वर्षों तक ,
 33 आंध्रों ने 506 वर्षों तक ,
 7 गुप्तों ने 245 वर्षों तक राज्य किया ।
और पाकिस्तान के सिंध, पंजाब से लेके अफ़ग़ानिस्तान के पर समरकन्द तक राज करने वाले रघुवंशी लोहाणा(लोहर-राणा) जिन्होने देश के सारे उत्तर-पश्चिम भारत वर्ष पर राज किया और सब से ज्यादा खून देकर इस देश को आक्रांताओ से बचाया, सिकंदर से युद्ध करने से लेकर मुहम्मद गजनी के बाप सुबुकटिगिन को इनके खुद के दरबार मे मारकर इनका सर लेके मूलतान मे लाके टाँगने वाले जसराज को भुला दिया। 
कश्मीर मे करकोटक वंश के ललितादित्य मुक्तपीड ने आरबों को वो धूल चटाई की सदियो तक कश्मीर की तरफ आँख नहीं उठा सके। और कश्मीर की सबसे ताकतवर रानी दिद्दा लोहराणा(लोहर क्षत्रिय) ने सब से मजबूत तरीके से राज किया। और सारे दुश्मनों को मार दिया।
तारीखे हिंदवा सिंध और चचनामा पहला आरब मुस्लिम आक्रमण जिन मे कराची के पास देब्बल मे 700 बौद्ध साध्विओ का बलात्कार नहीं पढ़ाया जाता। और इन आरबों को मारते हुए इराक तक भेजने वाले बाप्पा रावल, नागभट प्रथम, पुलकेसीन जैसे वीर योद्धाओ के बारेमे नहीं पढ़ाया जाता।*
फिर विक्रमादित्य ने 100 वर्षों तक राज्य किया था । इतने महान सम्राट होने पर भी भारत के इतिहास में गुमनाम कर दिए गए ।

उनका वर्णन करते समय इतिहासकारों को मुँह का कैंसर हो जाता है। सामान्य ज्ञान की किताबों में पन्ने कम पड़ जाते है। पाठ्यक्रम के पृष्ठ सिकुड़ जाते है। प्रतियोगी परीक्षकों के हृदय पर हल चल जाते हैं।
वामपंथी इतिहासकारों ने नेहरूवाद का मल भक्षण कर, जो उल्टियाँ की उसे ज्ञान समझ चाटने वाले चाटुकारों...!
तुम्हे धिक्कार है !!!

यह सब कैसे और किस उद्देश्य से किया गया ये अभी तक हम ठीक से समझ नहीं पाए हैं और ना हम समझने का प्रयास कर रहे हैं।

एक सुनियोजित षड्यंत्र के तहत हिन्दू योद्धाओं को इतिहास से बाहर कर सिर्फ मुगलों को महान बतलाने वाला नकली इतिहास पढ़ाया जाता है। महाराणा प्रताप के स्थान पर अत्याचारी व अय्याश अकबर को महान होना लिख दिया है। 
ये इतिहास को ऐसा प्रस्तुत करने का जिम्मेवार सिर्फ एक व्यक्ति है वो है
मौलाना आजाद
भारत का पहला केंद्रीय शिक्षा मंत्री
अब यदि इतिहास में उस समय के वास्तविक हिन्दू योद्धाओं को सम्मिलित करने का प्रयास किया जाता है तो विपक्ष  शिक्षा के भगवा करण करने का आरोप लगाता है !

नोट : सब लोग दबाकर कॉपी-पेस्ट करें, और आगे भी Forward करें.... ताकी इस आलेख का अधिक से अधिक प्रचार-प्रसार हो सके !

🙏जय श्री राम🙏

Monday 12 July 2021

सुहेलदेव की पूरी विजय गाथा - भाग - 1।

महाराजा सुहेलदेव... जिनकी तलवार के तूफान से अरब और ईरान के घर-घर में चिराग बुझ गए थे ! 


- बहराइच में तुर्की हमलावर गाजी सालार मसूद की दरगाह पर चादर चढ़ाने के बाद एक बार फिर महाराज सुहेलदेव का नाम सुर्खियों में आ गया है


- वो इसलिए क्योंकि महाराजा सुहेदलेव ही थे जिन्होंने 17 बार सोमनाथ मंदिर का विध्वंस करने वाले महमूद गजनवी और उसके भांजे गाजी सालार मसूद से ऐतिहासिक बदला लिया था


- गाजी सालार मसूद की जीवनी 17वीं शताब्दी में लिखी गई जिसका नाम था मिरात-ए-मसूदी... इसे लिखा था उस वक्त के सूफी अब्दुर्रहमान चिश्ती ने ।


- जिस युद्ध में गाजी सालार मसूद मारा गया उस युद्ध को इतिहास में बैटल ऑफ बहराइच कहा जाता है । बहराइच के इस युद्ध का पूरा वर्णन... मिरात-ए-मसूदी में मौजूद है ।


- सालार मसूद की जीवनी मिरात-ए-मसूदी में अब्दुर्रहमान चिश्ती लिखता है... मौत का सामना है फिराक सूरी नजदीक है हिंदुओं ने जमाव किया है इनका लश्कर बेइन्तिहा हैं सुदूर नेपाल से पहाड़ों के नीचे घाघरा नदी तक फौज मुखालिफ का पड़ाव है । ये कहकर वो बिलख बिलख कर रो पड़ा । रहम कर जान बख्शी दे। 


- चिश्ती ने लिखा है कि महाराजा सुहेलदेव की घेराबंदी इतनी जबरदस्त थी कि जबरदस्त तुर्की मिलिट्री लीडर रहा गाजी सालार मसूद भी फफक फफक कर रोने लगा 


- चिश्ती आगे लिखता है कि इस समय कौन रहम दिल इंसान हो सकता था जो ऐसी हालत में सालार मसूद का साथ छोड़ता । रजब महीने की 14वीं तारीख (14 जून 1033) के दिन सालार मसूद सहित उसकी संपूर्ण सेना का सुहेलदेव की सेना ने सर्वनाश कर दिया । कोई पानी देने वाला भी ना रहा।


- अपनी इसी किताब में आगे शेख अब्दुर्रहमान चिश्ती लिखता है... मजहब के नाम पर जो अंधड़ अयोध्या बहराइच तक जा पहुंचा था वो सब नष्ट हो गया । इस युद्ध में अरब और ईरान के घर घर का चिराग बुझ गया । 



- राजा सुहेलदेव की सेना ने इस युद्ध में लाखों की संख्या में तुर्की मुसलमानों को मार दिया था । ये रक्तपात इतना बड़ा था कि इसके बाद 160 साल तक भारत पर कोई इस्लामी शासक हमला करने की हिम्मत भी नहीं जुटा सका । 


- लेकिन राजा सुहेलदेव के इतिहास को वामपंथी इतिहासकारों ने अपनी कुत्सित मानसिकता को संतुष्ट करने के लिए विचारधारा के ताबूत में दफन कर दिया 


- सुहेलदेव की पूरी विजय गाथा आपको आगे की पोस्ट में बताएंगे


- आप से अनुरोध है कि राजा सुहेलदेव की इस वीरगाथा को हर किसी तक पहुंचाएं.. लिंक को भारी मात्रा में शेयर करें

Sunday 25 September 2016

परम पूज्य ,रामायण-रसिक संतश्री मुरारीबापू जी

परम पूज्य ,रामायण-रसिक संतश्री मुरारीबापू जी के जन्म दिवस की शुभकामनाएँ

25 સપ્ટેમ્બર, 1946ના રોજ મહવા નજીક તલગારજરડા- સૌરષ્ટ્રમા વૈષ્ણવ પરિવારમાં જન્મેલા મોરારી બાપૂનો જન્મ થયો. પિતા પ્રભુદાસ હરિયાળી અને  દાદાજી ત્રિભુવનદાસનો રામાયણ પ્રત્યે અસીમ પ્રેમ હતો. તલગાજડાથી મહુવા તેઓ ચાલતા શિક્ષણ  મેળવાવા જતા હતા. 5 મીલના આ રસ્તામાં તેમણે દાદાજી દ્વારા બતાવવામાં આવેલ 5 ચોપાઈઓ રોજ યાદ કરવી પડતી હતી. આ નિયમને કારણે તેમને ધીરે ધીરે સંપૂર્ણ રામાયણ મોઢે થઈ ગયુ.

દાદાજીને જ બાપૂએ પોતાના ગુરૂ માની લીધા હતા. 14 વર્ષની વયે જ બાપૂએ પહેલીવાર તલગાજરડામાં ચૈત્રમાસ 1960માં એક મહિના સુધી રામાયણ કથાનો પાઠ કર્યો. વિદ્યાર્થી જીવનમાં તેમનુ મન અભ્યાસમાં ઓછુ, રામકથામાં વધુ રમવા લાગ્યુ હતુ. પછી તેઓ મહુવાની એ જ પ્રાથમિક શાળામાં શિક્ષક બન્યા, જ્યાં તેમણે બાળપણમાં અભ્યાસ કર્યો હતો. પરંતુ પાછળથી તેમણે આ કાર્ય છોડવું પડ્યુ કારણ કે તેઓ રામાયણ પાઠમાં જ એટલા મગ્ન થઈ ચૂક્યા હતા કે તેમને બીજા કાર્યો માટે સમય જ નહોતો મળતો.

મહુવા છોડ્યા પછી 1966માં મોરારી બાપૂએ 9 દિવસની રામકથાની શરૂઆત નાગબાઈના પવિત્ર સ્થળ ગોઠિયામાં રામફલકદાસજી જેવા ભિક્ષા માંગનાર સંતની સાથે કરી. તે દિવસોમાં બાપુ ફક્ત સવારે કથાનો પાઠ કરતા હતા અને બપોરે ભોજનની વ્યવસ્થામાં લાગી જતા. હૃદયના મર્મ સુધી પહોંચાવનારી રામકથાને આજે બાપૂને બીજા સંતોથી વેગળા રાખ્યા છે.

મોરારી બાપૂના લગ્ન સાવિત્રીદેવી સાથે થયા. તેમને ચાર બાળકો છે જેમા ત્રણ પુત્રીઓ અને એક પુત્ર છે. પહેલા તો પરિવારના પોષણને માટે રામકથાથી મળનારુ દાન સ્વીકારી લેતા હતા. પરંતુ જ્યારે આ ધન વધુ પ્રમાણમાં મળવા લાગ્યુ તો તેમણે નિર્ણય કર્યો કે તેઓ કોઈ પણ પ્રકારનું દાન નહી સ્વીકારે. આ નિયમ  તેઓ આજ સુધી નિભાવી રહ્યા છે.

મોરારી બાપૂ દર્શનના પ્રદર્શનથી પ્રદર્શનના દર્શનથી ઘણા દૂર છે. કથા કરતી વખતે તેઓ ફક્ત એક જ સમય ભોજન કરે છે. તેમને શેરડીનો રસ અને બાજરીનો રોટલો વધુ પસંદ છે. સર્વધર્મસંભાવના નારા પર ચાલનારા મોરારીબાપુની ઈચ્છા રહે છે કે કથા દરમિયાન તેઓ એક વારનુ ભોજન કોઈ દલિતને ઘરે જઈને કરે અને ઘણી વખત તેમણે આવુ કર્યુ પણ છે.
બાપુએ જ્યારે મહુવામાં પોતાના તરફથી 1008 રામ પારાયણ પાઠ કરાવ્યો તો પૂર્ણાહિતિ સમય હરિજન ભાઈઓને આગ્રહ કર્યો કે તેઓ નિ:સંકોચ મંચ પર આવે અને રામાયણની આરતી ઉતારે. ત્યારે દોઢ લાખ લોકોની ધર્મભીરુ ભીડમાંથી કેટલાકે વિરોધ પણ કર્યો અને કેટલાક સંત તો ઉઠીને જતા રહ્યા, પરંતુ બાપૂએ હરિજનો પાસેથી જ આરતી ઉતારડાવી.
સૌરાષ્ટ્રના એક ગામમાં બાપૂએ હરિજનો અને મુસલમાનોને મહેમાન બનાવીને રામકથા પાઠ કર્યો. તેઓ એ બતાવવા માંગતા હતા કે રામકથાના હકદાર મુસલમાન અને હરિજન પણ છે. બાપૂની નવ દિવસીય રામકથાનો ઉદ્દેશ્ય છે -ધર્મનો ઉત્થાન, તેમના દ્વારા સમાજની ઉન્નતિ અને ભારતની ગૌરવશાળી સંસ્કૃતિના પ્રત્યે લોકોની અંદર જ્યોતિ જગાવવાની તીવ્ર ઈચ્છા.
મોરારી બાપૂના ખભા પર રહેનારી -કાળી શાલ- ને વિશે અનેક ધારણાઓ પ્રચલિત છે. એક ધારણા એ પણ છે કે કાળી કામળી હનુમાનજીએ પોતે પ્રગટ થઈને ભેટ ધરી છે. કેટલાક લોકોનુ માનવુ છે કે આ કાળી શાલ જૂનાગઢના એક સંતે તેમને આપી છે. પરંતુ મોરારી બાપુનુ કહેવુ છે કે આ કાળી શાલની પાછળ કોઈ રહસ્ય નથી કે ન તો કોઈ ચમત્કાર. મને બાળપણથી કાળા રંગ વિશે ખાસ પ્રેમ રહ્યો છે, તે મને ગમે છે તેથી જ હુ આ શાલને ખભા પર નાખી મુકુ છુ.

કોઈપણ ધાર્મિક અને રાજનીતિક વિવાદોથી દૂર રહેનારા મોરારી બાપૂને અંબાણી પરિવારમાં વિશેષ સન્માન આપવામાં આવે છે. સ્વ ધીરુભાઈ અંબાણીએ જ્યારે જામનગર પાસે  ખાવડી નામના સ્થળે રિલાયંસની ફેક્ટરીનો શુભારંભ કર્યો હતો ત્યારે મોરારી બાપુની કથાનું આયોજન રાખ્યુ હતુ, ત્યારે તેમણે ધીરુભાઈને પ્રશ્ન કર્યો હતો કે લોકો આટલી દૂરથી અહીં કામ કરવા આવશે તો તેમના ભોજનનું શુ ? બાપૂની ઈચ્છા હતી કે અંબાણી પરિવાર પોતાના કર્મચારીયોને એક સમયનુ ભોજન આપે ત્યારથી રિલાયંસમાં એક સમયનુ ભોજન આપવાની શરૂઆત થઈ. જે આજ સુધી કાયમ છે.

આજે ન જાણે કેટલા લોકો છે જે બાપુના ભક્ત થઈ ગયા છે કે તેમની પાછળ-પાછળ દરેક કથામાં પહોંચી જાય છે. આજના સમયમાં જે સાચા માર્ગદર્શકની જરૂરિયાત અનુભવાઈ રહી છે, તેમાં સૌથી પહેલા મોરારી બાપૂનુ નામ જ જીભ પર આવી જાય છે, જે સામાજિક મૂલ્યોની સાથે-સાથે ભારતીય સંસ્કૃતિનો અલખ જગાવી મૂક્યો છે.

जय सियाराम

JMD Computer

Sanket Barot

Mo. 9825892189

Email: support@jmdcomputerindia.com

Saturday 10 September 2016

Kheralu Suryanarayan Mandir (Sun Temple ) Pratishtha - 10-09-2016

Tuesday 6 September 2016

દુશ્મની માં ખાનદાની નું ઉત્કૃષ્ઠ ઉદાહરણ

દુશ્મની માં ખાનદાની નું  ઉત્કૃષ્ઠ ઉદાહરણ

સત્યઘટના છે: -

ગોંડલ રાજાના કુંવર, સંગ્રામજીના દિકરા, નામ એનુ પથુભા. નાની ઉંમર એમની. કોઈ કામ સબબ એમને કુંભાજીની દેરડી કેવાય છે ત્યા જવાનુ બનેલું. એટલે ૨૫-૩૦ ઘોડેસવારોની સાથે પોતે નીકળ્યા.

એમા કુકાવાવના પાદરમા પહોચ્યા. ઘોડાઓ નદિમા પાણી પીએ છે.

કુંવર (માણસોને) : હવે દેરડી કેટલુ દુર છે?

માણસો : કેમ કુંવરસાબ?

કુંવર : મને ભુખ બહુ લાગી છે.

માણસો : બાપુ, હવે દેરડી આ રહ્યુ, અહિથી ૪ માઇલ દેરડી આઘુ છે, આપણે ઘોડા ફેટવીએ એટલે હમણા આપણે ન્યા પોગી જાઈ અને ત્યા ડાયરો ભોજન માટે આપણી વાટ જોતો હશે.

કુંવર : ના, મારે અત્યારે જ જમવુ છે.

આ તો રાજાનો કુંવર એટલે બાળહઠ ને રાજહઠ બેય ભેગા થ્યા.

એટલામા કુકાવાવનો એક પટેલ ખેડુત પોતાનુ બળદગાડું લઈને નીકળ્યો ને એણે કુંવરની વાત સાંભળી એટલે આડા ફરીને રામ રામ કર્યા ને કિધુ કે, “ખમ્મા ઘણી બાપુને, આતો ગોંડલનું જ ગામ છે ને, પધારો મારા આંગણે.”

કુંવર અને માણસો પટેલની ઘરે ગ્યા.

ઘડિકમા આસન નખાઇ ગ્યા, આ બાજુ ધિંગા હાથવાળી પટલાણીયુ એ રોટલા ઘડવાના શરૂ કરી દિધા, રિંગણાના શાક તૈયાર થઈ ગ્યા, મરચાના અથાણા પીરસાણા અને પોતાની જે કુંઢિયુ બાંધેલી એની તાજી માખણ ઉતારેલી છાશું પીરસાણી.

કુંવર જમ્યા ને મોજના તોરા મંડ્યા છુટવા કે શાબાશ મારો ખેડુ, શાબાશ મારો પટેલ અને આદેશ કર્યૌ કે બોલાવો તલાટીને, ને લખો, “કે હુ કુવર પથુભા કુકાવાવમા પટેલે મને જમાડ્યો એટલે હું પટેલને ચાર સાતીની ઉગમણા પાદરની જમીન આપુ છું.” ને નિચે સહિ કરી ને ઘોડે ચડિને હાલતા થ્યા.

કુંવર ગયા પછી તલાટી જે વાણિયો હતો તે ચશ્મામાંથી મરક મરક દાંત કાઢવા લાગ્યો ને પટેલને કિધુ કે, “પટેલ, આ દસ્તાવેજને છાશમા ઘોળીને પી જાવ. આ ક્યા ગોંડલનુ ગામ છે કે કુંવર તમને જમીન આપી ને વ્યા ગ્યા.”આ તો કાઠી દરબાર જગા વાળા નુ ગામ છે.

પટેલને બિચારાને દુઃખ બહુ લાગ્યુ અને આખુ ગામ પટેલની મશ્કરી કરવા લાગ્યુ.

પટેલને ધરતી માર્ગ આપે તો સમાઈ જવા જેવુ થ્યુ. પણ એક વાત નો પોરસ છે કે કુંવરને મે જમાડ્યા.

ઉડતી ઉડતી એ વાત જેતપુર દરબાર જગાવાળાને કાને પડી.

એમણે ફરમાન કીધુ
કે -"બોલાવો પટેલને અને એને કેજો કે સાથે દસ્તાવેજ પણ લાવે."

પટેલ બીતા-બીતા જેતપુર કચેરીમા આવે છે.

જગાવાળા : પટેલ, મે સાંભળ્યુ છે કે મારા દુશ્મન ગોંડલના કુંવર પથુભા કુકાવાવ આવ્યાતા ને તમે એને જમાડ્યા. સાચું ?

પટેલ : હા બાપુ, એમને ભુખ બહુ લાગીતી એટલે મે એને જમાડ્યા.

જગાવાળા : હમ્મ્મ્મ અને એણે તમને ચાર સાતીની જમીન લખી આપી એય સાચું ?

પટેલ : હા બાપુ એને એમ કે આ ગોંડલનુ ગામ છે એટલે આ દસ્તાવેજ લખી આપ્યો.

ત્યારે જગાવાળાએ પોતાના માણસોને કિધુ કે - તાંબાના પતરા પર આ દસ્તાવેજમા જે લખેલ છે એ લખો અને નીચે લખો કે, “મારા પટેલે મારા દુશ્મનને જમાડ્યો એટલે મારી વસ્તીએ મને ભુંડો નથી લાગવા દિધો. એટલે હું જગાવાળો, જેતપુર દરબાર, પટેલને બીજી ચાર સાતીની જમીન આપુ છુ અને આ આદેશ જ્યા સુધી સુર્યને ચાંદો તપે ત્યા સુધી મારા વંશ વારસોએ પાળવાનો છે અને જે નહિ પાળે એને ગૌહત્યાનુ પાપ છે”
એમ કહીને નીચે જગાવાળાએ સહિ કરિ નાખી,

અને એક પત્ર ગોંડલ લખ્યો કે, “સંગ્રામજીકાકા તારો કુંવર તો દેતા ભુલ્યો, કદાચ આખુ કુકાવાવ લખી દિધુ હોત ને તોય એય પટેલ ને આપી દેત.”

આ વાતની ખબર સંગ્રામસિંહજીને પડતા એને પણ પોરસના પલ્લા છુટવા માંડ્યા કે “વાહ જગાવાળા શાબાશ બાપ! દુશ્મન હોય તો આવો. જા બાપ તારે અને મારે કુકાવાવ અને બીજા ૧0 ગામનો જે કજિયો ચાલે છે
તે તને માંડિ દવ છું...!"

આનુ નામ દુશ્મન કેવાય, આને જીવતરના મુલ્ય કેવાય.
વેરથી વેર ક્યારેય શમતુ નથી એને આમ મિટાવી શકાય,
આવા અળાભીડ મર્દો આ ધરતિમા જન્મ્યા.

ધન્ય છે...

" આપણી સંસ્કૃતિ અને આપણો વારસો "

- Dharmeshkumar Dholka (Whatsapp msg)

www.barotsamaj.blogspot.com

www.jmdcomputerindia.com

 
Design and Bloggerized by JMD Computer